SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ આમ્ થી પર ૐ ધાતુને આત્મનેપદ ન થાત. કેમકે શ ધાતુ. પરમૈપદી હોવાથી શિક્ષાગ્નજે એ પ્રમાણે ન થતાં શિક્ષાØાર એમ અનિષ્ટ પ્રયોગ થાત. અને શિક્ષિ ધાતુનો પણ શિક્ષાગ્નજે પ્રયોગ ન થાત કેમકે એકસ્વરી હોવાથી મમ્ ન થાય. પ્રવત્ । રૂ-રૂ-૭૪ અર્થ:- સન્ ની પૂર્વે જે ધાતુઓથી કર્તામાં આત્મનેપદ થાય છે. તે ધાતુઓથી સન્ પ્રત્યય થયે છતે પણ કર્તામાં આત્મનેપદ થાય છે. વિવેચન : ૩-૩-૨૨ થી ૩-૩-૭૩ સૂત્રથી જે ધાતુને કર્તામાં આત્મનેપદનું વિધાન કરેલું છે તે ધાતુઓ સંબંધી જાણવું. અનુબન્ધ વડે આત્મનેપદ - દ્ધિત: રિ ૩-૩-૨૨ વિગેરે. ઉપપદ વડે આત્મનેપદ - સમસ્તૃતીયા ૩-૩-૩૨ વિગેરે. અર્થવિશેષ વડે આત્મનેપદ - આઙોયોતિ... ૩-૩-૫૨ વિગેરે. આ રીતે જ્યાં જ્યાં કર્તામાં આત્મનેપદ કર્યું છે તે રીતે સન્નન્ત એવા તે ધાતુઓથી કર્તામાં આત્મનેપદ કરવું એમ આ સૂત્રમાં ભલામણ કરે છે. (૧) અનુબન્ધવડે આત્મનેપદ : शिशयिषते સુવાની ઇચ્છા કરે છે. 20 | 21 = શી+સ - તુમહ્ત્વ... ૩-૪-૨૧ થી સન્ પ્રત્યય. शीशी+स शिशी+स शिशी+इ+स शिशे+इस શિયિત - તો... ૧-૨-૨૩ થી ए નો યુ. નામ્યનસ્થા... ૨-૩-૧૫ થી સ્ નો પ્. शिशयिष 2/ શિયિષ+તે - તિથ્ તસ્... ૩-૩-૬ થી તે પ્રત્યય. શિષયિષ+ f+અ+તે - ર્રાર્ય... ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. शिर्षयिषते જીરાસ્યા... ૨-૧-૧૧૩ થી પૂર્વનાં ઞ નો લોપ. - - - . સન્યઙજ્જ ૪-૧-૩ થી આદ્ય એકસ્વરી અંશ દ્વિત્વ. હ્રસ્વ: ૪-૧-૩૯ થી પૂર્વ ધાતુ હ્રસ્વ. સ્તાદ્યશિતો... ૪-૪-૩૨ થી ર્ આગમ. નામિનો... ૪-૩-૧ થી ર્ફે નો ગુણ ૬. -
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy