SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ - કર્તા બનતો હોય તે) અને મન્નકરણ (મંત્ર જેનું કરણ બનતો હોય ' તે) આવા અર્થમાં વર્તતાં ૩૫ ઉપસર્ગપૂર્વક આ ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચન : (૧) દેવાર્યા = નિનેદ્રમ્ ૩પતિyતે = દેવની પૂજા કરે છે. ૩૫+થી+તે – તિર્ ત... ૩-૩-૬ થી તે પ્રત્યય. ૩૫+ાગ-તે – કર્ય. ૩-૪-૭૧ થી શત્ પ્રત્યય. ૩પતિકતે – તિવું... ૪-૨-૧૦૮ થી થા નો તિક આદેશ. (૨) મૈત્રી - fથાન ૩પતિકતે = સારથીઓની સાથે મૈત્રી કરે છે. (મૈત્રી હેતુથી સારથીઓની આરાધના કરે છે.) (૩) સંગમ - યમુના ફિલમ ૩૫તિકતે = યમુના નદી ગંગા નદીને મળે છે. (૪) પથિકર્તક - સુખમ્ ૩પતિwતે પસ્થા = આ માર્ગ સુબદેશ (તરફ) જાય છે. (૫) મન્નકરણ - રેરા પરંપત્યમ્ સતત = ઐન્દી રૂચાવડે (તે સંબંધી મત્ર શબ્દ વડે) ગાપત્યની (અગ્નિની) સ્તુતિ કરે છે. वा लिप्सायाम् । ३-३-६१ અર્થ- લીસા (લાલચ) અર્થ ગમ્યમાન હોય તો ૩૫ ઉપસર્ગપૂર્વક સ્થા ધાતુથી કર્તામાં આત્મને પદ વિકલ્પ થાય છે. વિવેચન : અક્ષ: તાતૃતમ્ ૩૫તિષ્ઠતિ ૩૫તિકતે વા = ભિક્ષા મને મળે એ - લાલચે ભિક્ષુક દાતાનાં મૂળ પાસે ઊભો રહે છે. . સોનૂર્વેદે રૂ-રૂ-દર અર્થ - કનૂર્ણ = ઉંચે ઉઠવાની ચેષ્ટા સિવાયના અર્થમાં વર્તતાં ત્ ઉપસર્ગપૂર્વક થા ધાતુથી કર્તામાં આત્મપદ થાય છે. વિવેચનઃ મુૌ ઉત્તિwતે = મોક્ષ માટે આરાધના કરે છે. સાધનિકા ૩-૩ ૬૦ માં જણાવ્યા પ્રમાણે થશે. ૩મનૂર્વેતિ વિમ્ ? માસનાન્ રિઝતિ = આસન પરથી ઉભો થાય છે. અહીં ડર્ પૂર્વક થા ધાતુ છે પણ ઊંચે ઉઠવાની ચેષ્ટા પ્રવર્તે છે તેથી આ સૂત્રથી આત્મપદ ન થતાં શેષા.... ૩-૩-૧૦૦ થી પરસૈપદ ર
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy