SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ✡ ૫૭૯ નરીનૃત્તાન્, નીવૃત્ત:, વરીવૃત્તવાન્. અહીં અનેકસ્વરી ધાતુઓને પણ ટ્ નો નિષેધ થશે. वेटोऽपतः । ४-४-६२ અર્થ:- પર્ ધાતુને વર્જીને જે ધાતુની પરમાં વિકલ્પે ટ્ થાય છે તેવા એકસ્વરી ધાતુઓથી પરમાં રહેલાં હ્ર-òવતુ પ્રત્યયની આદિમાં ટુ આગમ થતો નથી. વિવેચન - ર૪: = રંધાયું. પદ્ધવાન્ = રાંધ્યું. દ્ધ સુધીની સાધનિકા ધૂૌવિતઃ ૪-૪-૩૮ માં જણાવ્યા પ્રમાણે થશે. ત્તિ પ્રત્યય, સોહ:, :પવાસ્તે... થી ર૬: થશે અને રદ્ધવાન્ ૪-૨-૬૭ માં જણાવેલ હૃત્રવાન્ પ્રમાણે થશે. અહીં ધૂૌતિ: ૪-૪-૩૮ થી વિકલ્પે ટ્ આગમ થાય છે તેથી આ સૂત્રથી હ્ર-વત્તુ પ્રત્યયની આદિમાં ર્ આગમનો નિષેધ થયો છે. એજ પ્રમાણે - અસૌપ્-મ:, બવાનું, જુહૌ-મૂ:, કૂવાનું, શમૂઅસૂ-ગત:, અસ્તવાન્. તિોવા ૪-૪-૪૨ થી સદ્-સોદ:,સોઢવાન્ - સહ... ૪-૪-૪૬ થી शान्तः, शान्तवान् વિકલ્પે ટ્ થાય છે. વિકલ્પે ટ્ થાય છે. અપત કૃતિ વિમ્ ? પતિત: પડાયું, પતિતવાન્ = પડ્યો. અહીં વૃદ્ધ... ૪-૪-૪૭ થી વિકલ્પે ટ્ આગમનું વિધાન હોવા છતાં સૂત્રમાં પણ્ ધાતુનું વર્જન કરેલું હોવાથી આ સૂત્રથી -હ્રવતુ પ્રત્યયની આદિમાં રૂટ્ નો નિષેધ થતો નથી તેથી ાઘ... ૪-૪-૩૨ થી નિત્ય ટ્ થયો છે. 0 = સ્વરાત્યેિવ - રિદ્રિત:, રિદ્રિતવાન્. એક સ્વરવાળા ધાતુને ટ્ આગમનો નિષેધ થાય છે પણ રિવા ધાતુ અનેકસ્વરી છે તેથી વૃધ... ૪-૪-૪૭ થી વિકલ્પે ટ્ નું વિધાન હોવા છતાં આ સૂત્રથી હ્ર-વતુ ની આદિમાં સ્ નો નિષેધ થયો નથી. इट् પ્રોપ્નુંત:, પ્રોર્જીતવાન્ – છું ધાતુને વૃધ... ૪-૪-૪૭ થી વિકલ્પે ટ્ નું વિધાન છે પણ શું અનેકસ્વરી ધાતુ હોવાથી આ સૂત્રથી તો રૂટ્ નો નિષેધ નથી થતો પણ ૠવળ... ૪-૪-૫૭ થી કિત્ પ્રત્યયની આદિમાં રૂટ્ નો નિષેધ થયો છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy