SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ૫૫૮ તેથી વે નું વૃત નહીં થાય પણ આ સૂત્રમાં તો વસ્ ધાતુ પૃથ ગ્રહણ કરેલ હોવાથી રૂ આગમ થશે. સુધુ ધાતુ આદિત્ હોવાથી ૪-૪-૩૮ થી વિકલ્પ રૂ આગમ થવાનો હતો અને વેસ્ ધાતુ અનિટુ હોવાથી રૂદ્ ની પ્રાપ્તિ જ ન હતી તે બન્નેને નિત્ય રૂર્ આગમ કરવા માટે આ સૂત્રની રચના છે. ___ लुभ्यञ्चेविमोहाचें । ४-४-४४ અર્થ- વિમોહન અર્થમાં વર્તતાં તુમ્ અને અર્ચા (પૂજા) અર્થમાં વર્તતાં કહ્યું ધાતુથી પરમાં રહેલાં છે, જીવતું અને સ્વા પ્રત્યયની આદિમાં રૂ આગમ થાય છે. વિવેચન - (૧) વિલુમિત: = વિમોહિત થવાયું. સાધનિકા ૪-૪-૪૩ માં જણાવેલ ક્ષમત: પ્રમાણે થશે. પણ રૂદ્ આમ આ સૂત્રથી થશે. વિનુમતવાન = વિમોહિત થયો. સાધનિકા ૪-૪-૪૩ માં જણાવેલ ઉંમતવાનું પ્રમાણે થશે. પણ રૂદ્ આગમ આ સૂત્રથી થશે. (૩) મિત્વા = વિમોહિત થઈને. સાધનિકા ૪-૪-૪૩ માં જણાવેલ ક્ષમતા પ્રમાણે થશે. પણ રૂદ્ આગમ આ સૂત્રથી થશે. (૪) અગ્રત: = પૂજાયો. સાધનિકા મો... ૪-૨-૪૬ માં જણાવેલ ગ્રતા: પુરવ: પ્રમાણે થશે. શ્ચિતવાન = પૂજા કરી. સાધનિકા ૪-૪-૪૩ માં જણાવેલ ક્ષમતવાન પ્રમાણે થશે. પણ રૂદ્ આગમ આ સૂત્રથી થશે. (૬) ઝિવા = પૂજા કરીને. સાધનિકા ૪-૪-૪૩ માં જણાવેલ મિત્વા પ્રમાણે થશે. પણ છૂટું આગમ આ સૂત્રથી થશે. વિમોક્ષાર્થ રૂતિ વિમ્ ? સુબ્ધ: નો: = લુચ્ચો લોભાયો. તુમ+ત - .. પ-૧-૧૭૪ થી છે પ્રત્યય. તુમૂર્ધ - ધag... ૨-૧-૭૯ થી ત્ નો ધું. સુબ્ધ – તૃતીય. ૧-૩-૪૯ થી મ્ નો 4. શિ પ્રત્યય, સોર:, પદ્દાને... થી સુધ્ધ થશે. અહીં વિમોહન અર્થ નથી તેથી આ સૂત્રથી રૂ આગમ થયો નથી. એજ પ્રમાણે -
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy