SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ સ્ નો ૬ ન થયો. अस् च लौल्ये । ४-३-११५ અર્થ- વચન પ્રત્યય પરમાં હોતે છતે તૌલ્ય અર્થ ગમ્યમાન હોય તો નામને હું અને મન્ નો આગમ થાય છે. તૌલ્ય = ભોગની ઇચ્છાનો અતિરેક તેને લૌલ્ય કહેવાય છે. વિવેચન - ધિસ્થતિ, સંધ્યસ્થતિ = દહીં ખાવાની તીવ્ર ઈચ્છા કરે છે. ધિ મક્ષિતુમ્ રૂછતિ આ અર્થમાં ધિ નામને સમાવ્યયાત્.. ૩-૪-૨૩ થી. વચન પ્રત્યય, ફાર્ગે ૩-૨-૮ થી અમું નો લોપ. આ સૂત્રથી ધિ નામને અત્તે શું થવાથી ધિચ. તિ–શવું પ્રત્યય, નુસ્યા.થી ધસ્થતિ થશે. અને જયારે ધિ નામને અત્તે સન્ થાય ત્યારે ધિ - રૂવ . ૧-૨-૨૧ થી રૂ નો હું થવાથી ટૂધ્યસ્ય. તિવું–થવું પ્રત્યય, હનુમાયા... થી ધ્યસ્થતિ થશે. એજ પ્રમાણે - મધુસ્થતિ, મઘ્નસ્થતિ - ક્ષીરસ્યતિ - ત્તવાતિ વિગેરે પ્રયોગ થશે. નીચે તિ ?િ સીરીયતિ દ્વાનુંમ્ = આપવા માટે દુધને ઈચ્છે છે. અહીં લૌલ્ય અર્થ ગમ્યમાન નથી તેથી આ સૂત્રથી ક્ષીર નામને અત્તે શું કે મમ્ નો આગમ ન થતાં સ્થન ૪-૩-૧૧૨ થી નો થયો છે. વિધાન બનારત નામને માટે છે. નકારાન્ત નામને અત્તે થયેલો મન્ આગમ પરમાં હોય તો તુચા... થી પૂર્વનાં મ નો લોપ થવાથી કંઈ વિશેષ જણાતો નથી તેથી અકારાન્તને અન્ને અત્ આગમ ન થતાં સકારાત્ત સિવાયનાં નામને અત્તે સન્ થાય છે. इत्याचार्यश्रीहेमचन्द्रविरचितायां सिद्धहेमचन्द्राभिधान स्वोपज्ञशब्दानुशासनलघुवृत्तौ चतुर्थस्याध्यायस्य . તૃતીય પાવ સમાપ્ત: || ૪ - ૩ // कर्णं च सिन्धुराजं च, निर्जित्य युधि दुर्जयम् । श्रीभीम नाधुना चक्र, महाभारतमन्यथा ॥ અર્થ - યુદ્ધમાં દુર્જય એવા કર્ણરાજાને અને સિન્ધરાજાને જીતીને શ્રી - ભીમરાજાએ હમણાં (હાલમાં) મહાભારતને અન્યથા કર્યું.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy