SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ આ સૂત્રથી થયો નથી. = उपसर्गादित्येव - ईयात् તે જાય. અહીં રૂ ધાતુનો વીર્ય... ૪-૩૧૦૮ થી દીર્ઘ ર્ફે થયો છે. યાત્ એ આશીર્વાદનો પ્રત્યય છે પણ ઉપસર્ગપૂર્વક રૂ ધાતુ નથી તેથી ૪-૩-૧૦૮ થી થયેલાં દીર્ઘ ૐ નો આ સૂત્રથી હ્રસ્વ રૂ થયો નથી. ૫૦૮ રૂં ફળ કૃતિ પ્રજ્ઞેષ: વ્હિમ્ ? ઉપરનાં ૪-૩-૧૦૬ માં કહ્યા પ્રમાણે અહીં પણ આ+ +યાત્ નું દ્યાત્ થયા પછી પણ ” નું હ્રસ્વ થવાની પ્રાપ્તિ ન આવે માટે રૂશ્ નો ૐ હ્રસ્વ થાય છે એ પ્રમાણે કહ્યું છે. એજ પ્રમાણે સમ્+યાત્ = સમેયાત્. प्रतीयात् भां प्रति+ईयात् प्रतीयात् સમાનાનાં... ૧-૨-૧ થી દીર્ઘ થયા પછી રૂધ્ ધાતુ સ્વતંત્ર રહેતો જ નથી પ્રતિ ઉપસંર્ગની સાથે એકમેક થઈ જાય છે તેથી પ્રીયાત્ થયા પછી આ સૂત્રથી હ્રસ્વ આદેશ થતો નથી. “વીર્યે સતિ ઉપસńત્વરસ્ય ફળ્ધાતોરમાવાત્’ = - दीर्घश्च्वि-यङ् - यक्-क्येषु च । ४-३ - १०८ અર્થ:- વ્વિ, યદ્, ય, ન્ય પ્રત્યય તેમજ આશીર્વાદનાં યકારાદિ કિત્ કે હિત્ પ્રત્યય પરમાં હોતે છતે પૂર્વનો સ્વર દીર્ઘ થાય છે. વિવેચન - ય થી વયમ્, વ્યક્ અને ચંદ્o ત્રણે પ્રત્યયનું ગ્રહણ થશે. (૧) ધ્વિ પ્રત્યય - શુન્નીરોતિ = અપવિત્રને પવિત્ર કરે છે. અશુચિ શુત્તિ રોતિ આ અર્થમાં દ્વિતીયાન્ત શુચિ નામને -સ્વસ્તિ... ૭-૨-૧૨૬ થી ન્નિ પ્રત્યય, પેાર્થે ૩-૨-૮ થી દ્વિતીયા વિભક્તિનો લોપ શુચિરોતિ. આ સૂત્રથી શુત્તિ નો રૂ દીર્ઘ થવાથી શુષીરોતિ પ્રયોગ થશે. (૨) ચક્ પ્રત્યય તોયતે = વારંવાર સ્તુતિ કરે છે. स्तुय બન્નનાવે... ૩-૪-૯ થી યક્ પ્રત્યય. स्तुस्तुय સદ્... ૪-૧-૩ થી આદ્ય એકસ્વરાંશ દ્વિત્વ. तुस्तुय અધોછે... ૪-૧-૪૫ થી પૂર્વનાં સ્ નો લોપ. તોસ્તુય - આ-ળ... ૪-૧-૪૮ થી પૂર્વનાં ૪ નો ગુણ ઓ. તોજીય - નામ્યન્તસ્યા... ૨-૩-૧૫ થી સ્ નો બ્. तोष्टुय તર્નસ્ય... ૧-૩-૬૦ થી ત્ નો ટ્.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy