SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ४४६ થયો છે. કર્મ ન હોય તો સમ પૂર્વક | ધાતુને આત્મપદનાં પ્રત્યયો સમો . ૩-૩-૮૪ થી થાય છે. અહીં પણ એવી જે રીતે આત્મપદ થયેલું છે તેથી આ સૂત્રથી કિડ્વભાવ થયો. માત્ર ૬ ધાતુને આત્મપદ કરવું હોય તો કર્મણિપ્રયોગમાં જ થાય. જેમ કે સાતાનું મસતાનું પ્રાણી વૈM = ચૈત્રવડે બે ગામ જવાયું, સી સીઝ વૈal = ચૈત્રવડે જવાય. હન: સિદ્ ૪-રૂ-૨૮ અર્થ-ન્ ધાતુથી પરમાં રહેલ આત્મપદનાં વિષયભૂત સિદ્ પ્રત્યય કિડ્વત થાય છે. વિવેચન - મહિત = તેણે હણ્યો. સાધનિકા ૪-૩-૩૭ માં જણાવેલ સાત પ્રમાણે થશે. મહિસતાનું માહત. અહીં પણ સિદ્ કિડ્વત્ થવાથી હનું ધાતુનાં 7 નો લોપ ૪-૨-૫૫ થી થયો છે. ય: સૂરને ! ૪-- અર્થ- સૂચન અર્થમાં વર્તતાં યમ્ ધાતુથી પરમાં રહેલ આત્મપદનાં વિષ્યભૂત સિદ્ પ્રત્યય કિવત્ થાય છે. . વિવેચન - ૩ઃાયત = તેણે પરદોષો પ્રગટ કર્યા. સાધનિકા ૪-૩-૩૭ માં જણાવેલ સમત પ્રમાણે થશે. અહીં માફો... ૩-૩-૮૬ થી આત્મપદ થયું છે. સૂદન રૂતિ વિમ્ ? સાયંત નકુમ #પાત્ = કુવામાંથી દોરડાને કાઢ્યું. સાધનિકા ૪-૩-૩૭ માં જણાવેલ સમાંત પ્રમાણે થશે. અહીં સમુદાયો... ૩-૩-૯૮ થી આત્મપદ થયું છે. પણ યમ્ ધાતું સૂચન અર્થમાં વર્તતો ન હોવાથી આ સૂત્રથી સિદ્ કિવદ્ થયો નથી. તેથી યમ્ ધાતુનાં મૂનો ૪-૨-૫૫ થી લોપ પણ થયો નથી. પોષાવિષ્યનું સૂચન = પરનાં દોષોનું પ્રગટ કરવું તેને સૂચન કહેવાય છે. વાં સ્વીકૃત / ૪-રૂ-૪૦ અર્થ- સ્વીકાર અર્થમાં વર્તતાં યમ્ ધાતુથી પરમાં રહેલ આત્મપદનાં
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy