SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૧ ત્તિ પ્રત્યય, અને વીર્ય... ૧-૪-૪૫ થી ત્તિ નો લોપ થશે એજ પ્રમાણે – (૨) સંયત્ = રણમેદાન, સંયમી. (૩) પરીતત્ = ચારે બાજુ ફેલાયેલ, વિસ્તાર કરનાર. અહીં તિ... ૩-૨૮૫ થી ર નો રૂ દીર્ઘ થયો છે. (૪) સુમત્ = સારો વિચાર કરનાર, સમજદાર. (૫) સુવત્ = વક્તા. “મામ્” એ પ્રમાણે બહુવચન છે તે પ્રયોગોને અનુસરવા માટે છે. તેથી ગમ્, યમ્, મન્, વર્ અને તનાદિ આ પાંચ ધાતુઓનું જ આ સૂત્રમાં ગ્રહણ થશે. મમ્ એ પ્રમાણે કહેવાથી મિમિ... ૪-૨-૫૫ સૂત્રમાં કહેલ ગમ્, હન, મન્, વન્ અને તનાદિ એ પ્રમાણે પાઠ ગ્રહણ થશે નહીં. . न तिकि दीर्घश्च । ४-२-५९ અર્થ:- તિર્જા (ત્તિ) પ્રત્યય પર છતાં ૪-૨-૫૫ માં જણાવેલ યમ્ વિગેરે ધાતુઓનાં અન્ત્યવર્ણનો લોપ અને દીર્ઘ આદેશ થતો નથી. વિવેચન - (૧) યન્તિઃ = વ્યક્તિ વિશેષ. યમ્યાત્ કૃતિ ઞાશાસ્યમાનઃ એ અર્થમાં ય+તિ - તિતૌ... ૫-૧-૭૧ થી તિ પ્રત્યય. યન્તિ - નાં... ૧-૩-૩૯ થી ૬ નો ૬. અહીં ૪-૨-૫૫ થી પ્રાપ્ત અન્યવર્ણનાં લોપનો નિષેધ થયો અને અહન્... ૪-૧-૧૦૭ થી પ્રાપ્ત દીર્ઘદેશનો નિષેધ થયો છે. એજ પ્રમાણે (૨)રન્તિઃ વ્યક્તિ. રસીષ્ટ કૃતિ આશાસ્યમાન: (૩). નૈન્તિઃ = વ્યક્તિ. નમ્યાત્રૂતિ આશાસ્યમાન: વ્યક્તિ. મ્યાત્રૂતિ આશાસ્યમાન: (૪) ઇન્તિઃ (૫) હૅન્તિ: = (૬) મન્તિ: = (૭) વૃત્તિ: (૮) તન્તિ: વ્યક્તિ. દન્યાત્ કૃતિ આશાસ્યમાન: વ્યક્તિ. મંસીષ્ટ કૃતિ આશાસ્યમાન: = = = = વ્યક્તિ. વન્યાત્ કૃતિ આશાસ્યમાન: વ્યક્તિ. તન્યાત્ કૃતિ ઞાશાસ્યમાન:
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy