SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ૧૧૧ થી સ્ નાં ગ્ ની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. ભક્ષ્ય કૃતિ નિમ્ ? મોચ્યા મૂઃ = ભોગવવા યોગ્ય પૃથ્વી. સાધનિકા ઉપર પ્રમાણે થશે. અહીં ભક્ષ્ય અર્થ ગમ્યમાન નથી તેથી ૪-૧-૧૧૧ થી ગ્ નો ॥ થયો છે. પૃથ્વી સ્ત્રીલિંગ હોવાથી મોન્ય શબ્દને આપ્ થયો છે. સન-યન-પ્રવચ: । ૪-૨-૧૮ અર્થ: :- ઘ્વત્ પ્રત્યય પર છતાં ત્યત્, યત્ અને પ્રવર્ ધાતુનાં ફ્નો 'અને ગ્ નો ર્ થતો નથી. વિવેચન - (૧) ત્યાન્વઃ = ત્યાગ કરવા યોગ્ય. ત્ય+ય િિત ૪-૩-૫૦ થી ૬ ની વૃદ્ધિ આ સિ ૫-૧-૧૭ થી ધ્યદ્ પ્રત્યય, ત્યાખ્ય પ્રત્યયાદિ કાર્ય થવાથી ત્યાખ્ય: થશે. (૨) યાખ્યઃ = યજ્ઞ કરવા યોગ્ય. સાધત્તિકા ત્યાખ્ય: પ્રમાણે થશે. (૩) પ્રવાસ્થ્ય: = પાઠવિશેષ અથવા ગ્રંથ. સાધનિકા ત્યાખ્યઃ પ્રમાણે થશે. અહીં ત્રણે ઉદાહરણમાં ૪-૧-૧૧૧ થી ૬ અને સ્ નો અને ગ્ થવાની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રથી નિષેધ થયો છે. ✡ ‘‘યાખ્યમ્' માં આ સૂત્રથી ગ્ નો નિષેધ કરવાથી યન્ ધાતુથી વ્યગ્ પ્રત્યય થઈ શક્યો. અન્યથા શતિષ્ઠિ... ૫-૧-૨૯ થી ય પ્રત્યય જ થાત. # પૂર્વક વક્ ધાતુનું સૂત્રમાં ગ્રહણ કરેલું હોવાથી શબ્દસંજ્ઞા અર્થમાં ઉપસર્ગ પૂર્વકનાં નિયમ માટે છે. ત્ર પૂર્વક જ વર્ ધાતુથી ત્વ નો નિષેધ થાય છે. અન્ય ઉપસર્ગપૂર્વક ત્વ નો નિષેધ થતો નથી દા.ત. અધિવાન્યમ્. वचोऽशब्दनानि । ४-१-११९ અર્થ:- અશબ્દ સંજ્ઞા અર્થ ગમ્યમાન હોય તો ત્ પ્રત્યય પર છતાં વ ્ ધાતુનાં ધ્ નો ∞ થતો નથી. વિવેચન - વાન્યમ્ = કહેવા યોગ્ય. અથવા અર્થ. સાનિકા ઉપર જણાવેલ ત્યાખ્ય: પ્રમાણે થશે. ૪-૧-૧૧૧ થી પ્રાપ્ત ર્ નાં † નો આ સૂત્રથી નિષેધ થયો છે. अशब्दनाम्नीति किम् ? वाक्यम् = વાક્ય. (પદ સમુદાય).
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy