SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭ સવંત ચૈત્રણ = ચૈત્ર વડે પશ્ચાતાપ કરાયો. સાધનિકા ઉપર પ્રમાણે થશે. ભાવ... ૩-૪-૬૮ થી ઉગ પ્રત્યયની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્ર નિષેધ કર્યો. તેથી તાપ્યા... ૩-૩-૨૧ થી આત્મપદનો પ્રત્યય થયો છે. (૪) અનુતાપ અર્થમાં કર્મણિપ્રયોગમાં બિસ્ પ્રત્યયનો નિષેધ - અન્વવત પS: વર્મા = પાપીએ પોતાનાં કર્મવડે પસ્તાવો કર્યો. સાધનિકા ઉપર પ્રમાણે થશે. ભાવ. ૩-૪-૬૮ થી ગિન્ પ્રત્યાયની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રે નિષેધ કર્યો. તેથી તત્સાથી... ૩-૩-૨૧ થી આત્મપદનો પ્રત્યય થયો છે. અહી કર્તરિ પ્રયોગમાં અને કર્મકર્તરિ પ્રયોગમાં સાનુતાપ અને અનનુતાપ કોઈ પણ અર્થ હોય તો પણ ગિન્ પ્રત્યયનો નિષેધ થશે. જ્યારે સૂત્રમાં અનુતાપ અર્થ જુદો ગ્રહણ કરવાથી કર્મણિપ્રયોગ અને ભાવે પ્રયોગમાં તો અનુતાપ અર્થ હોય ત્યારે જ બિત્ પ્રત્યયનો નિષેધ થશે. અનુતાપ સિવાયનો અર્થ હોય તો કર્મણિપ્રયોગ અને - ભાવપ્રયોગમાં ભાવ... ૩-૪-૬૮ સૂત્રથી ગિન્ પ્રત્યય થશે. નુતાપે ચેતિ વિમ્ ? માપ પૃથવી સંજ્ઞા = રાજા વડે પૃથ્વી તપી. અહીં તપવું એટલે પૃથ્વીને શોભાવવી એવો અર્થ ગમ્યમાન છે પણ કર્તાનો અનુતાપ અર્થ ગમ્યમાન નથી તેથી આ સૂત્રથી કર્મણિ પ્રયોગમાં ત્રિર્ પ્રત્યયનો નિષેધ ન થવાથી ખાવ. ૩-૪-૬૮ થી ગિન્ : પ્રત્યય થયો છે. મતાપિ ની સાધનિકા ૩-૪-૬૮ માં જણાવેલ મારિ પ્રમાણે થશે. ૪-૩-૫૧ ને બદલે ૪-૩-૫૦ થી વૃદ્ધિ થશે. fજ-તૃશ્યાત્મને વાડકર્મવત્ રૂ-૪-૨ અર્થ - Tળ પ્રત્યયાત્ત ધાતુથી, ત્રુ અને શ્રિ ધાતુથી તેમ જ આત્મપદવિધિમાં (જણાવેલ) અકર્મક ધાતુથી કર્મકર્તરિ પ્રયોગમાં ગિલ્ પ્રત્યય ન થાય. વિવેચનઃ- (૧) પતિ જો ચૈત્ર = ચૈત્ર ભાત રાંધે છે. આ કર્તરિ વાક્ય છે. તે ચૈત્ર પવાં પ્રાયુ. મૈત્ર: = રાંધતા એવા તે ચૈત્રને મૈત્રે પ્રેરણા કરી. મણીપતું સોનું વૈ મૈત્ર: = મૈત્રે ચૈત્ર પાસે ભાત રંધાવ્યા. આ Tળ અવસ્થાનું વાક્ય છે. - કપીપત મોનઃ વયમેવ = ભાત સ્વયં જ રંધાયા. આ કર્મકર્તરિ
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy