SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પ્રત્યય થશે તો ખરો પણ વિકલ્પ થશે. તેથી અહીં કર્મકર્તરિ પ્રયોગમાં બે પ્રયોગો દર્શાવ્યા છે. ૩-૪-૮૭ સૂત્રમાં આ જ વાત કરેલી છે. પણ અહીં ફરી કરવી યોગ્ય લાગવાથી કરી છે. અનન્તરો adત્યેિવ - મારિ : વૈન = ચૈત્ર વડે કટ કરાઈ. સોદિ : વર્ણન = ગોવાળ વડે ગાય દોહવાઈ. અહીં કર્મણિ પ્રયોગ છે તેથી ભાવ..૩-૪-૬૮થી ગર્ પ્રત્યય થયો છે. તપ: સ્ત્રનુતાપે ૨ | રૂ-૪-૧૨ અર્થ:- કર્મકર્તરિ પ્રયોગમાં, કર્તરિપ્રયોગમાં અને અનંતાપ(પસ્તાવો)અર્થ ગમ્યમાન હોય તો તમ્ ધાતુથી બન્ પ્રત્યય ન થાય. વિવેચન :- (૧) કર્મકર્તરિ પ્રયોગમાં ગત્ પ્રત્યયનો નિષેધ - કર્તરિ - ચૈત્રઃ વિતવં મન્ચવાત = ચૈત્રે ધૂર્તને પીડા કરી. કર્મકર્તરિ - તિવ: કન્વવાત એવ = ધૂર્ત સ્વયં જ પીડા પામ્યો. અનુ+નવ+1+ત – હિં-તા.. ૩-૩-૧૧ થીત પ્રત્યય. મન્વયં++ત - રૂવ . ૧--૨૧ થી ૩ ને ૬. સર્વવત++ત – સિન... ૩-૪-૫૩ થી સિદ્ પ્રત્યય. સવ+પૂત - પુ. ૩-૪-૭૦ થી સિન્ નો લોપ. અન્વવત - અધાતો... ૪-૪-૨૯ થી અત્ આગમ. અવંતિત – સમાનાનાં... ૧-ર-૧ થી + 4 = . પધાતી... ૩-૪-૮૬ સૂત્રથી ગિન્ પ્રત્યયની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રે નિષેધ કર્યો. તેથી મન્વેવાતાપિ ન થતાં નવેવાતી એ પ્રમાણે ૩ ૪-૮૬ થી જ આત્મપદ થયું છે. (૨) કર્તરિ પ્રયોગમાં ગિન્ પ્રત્યયનો નિષેધ - સતત તપતિ સાધુ = સાધુએ તપ તપ્યાં.(કર્યા.) સાધનિકો ઉપર પ્રમાણે થશે. અહીં તો.. ૩-૪-૮૫ સૂત્રથી ગિન્ પ્રત્યયની પ્રાપ્તિ હતી તેનો આ સૂત્રે નિષેધ કર્યો તેથી મતાપિ ન થતાં સતત એ પ્રમાણે આત્મપદ ૩-૪-૮૫ સૂત્રથી જ થયું છે. . (૩) અનુતાપ અર્થમાં ભાવમાં ગિન્ પ્રત્યયનો નિષેધ- .
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy