SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૭ ડિત ... ૩-૩-૨૨ થી આત્મપદ થયું છે. જે નિરસન = ફેંકવું, હઠાવવું વિગેરે અર્થ થાય છે. મન્થા. ૩-૪-૩૨ સૂત્રથી કર્મની અનુવૃત્તિ ચાલુ છે તેથી અહીં પણ કર્મથી પર નિરસન અર્થમાં ગિફ પ્રત્યય થાય છે. પરન્તુ તેના નિરસ્થતિ માં ફ્રસ્ત કર્મ નથી કરણ છે તેથી આ સૂત્રથી fબ પ્રત્યય નહીં થાય. - પુછાતુ-વ્યિસને 1 રૂ-૪-રૂ અર્થ - કર્મવાચક પુછે નામથી ૩ અર્થમાં, પર્યસન અર્થમાં, વ્યસન અર્થમાં અને મન અર્થમાં બિરું પ્રત્યય વિકલ્પ થાય છે. વિવેચન - (૧) પુરું ૩ઃસ્થતિ, – ન્યુઝથતે = પુંછડાંને ઊંચે ફેંકે છે. (૨) પુરું પર્યસ્થતિ - પરિપુછયતે – પુંછડાંને ચારે બાજુ ફેંકે છે. (૩) પુષ્ઠ વ્યચતિ – વિપુછયતે – પુંછડાંને વિશેષે વધારે ફેકે છે. (૪) પુછું કચતિ - પુછયતે – પુંછડાંને ફેંકે છે. સાધનિકા ૩-૪-૩૮ માં આપેલ ઢસ્તતે પ્રમાણે થશે. છે ત્ વિગેરે ઉપસર્ગોથી જ આ શબ્દનાં આવા અર્થો જણાય છે. ફેંકવું . એટલે ઉલાળવું અર્થ છે. ' | માપતું સમજતી રૂ-૪-૪૦ અર્થ:- કર્મવાચક માઠું નામથી સમવિતિ (સંચય કરવો) અર્થમાં ઉપ પ્રત્યય વિકલ્પ થાય છે. વિવેચન - (૧) પાર્કીનિ સમાવિનોતિ - Hબ્દયતે = વાસણો ભેગા કરે છે. (૨) માëન પરિવિનતિ – પરિમાન્ડય = ચારે બાજુથી વાસણો ભેગા કરે છે. સાધનિકા ૩-૩-૩૮ માં આપેલ હસ્તયતે પ્રમાણે થશે. છે સમ્ અને પરિ ઉપસર્ગોથી જ સમવયન અર્થ ધોતિત થાય છે. રીવરાત્િ પરિધાના-ડર્નને ! રૂ-૪-૪૨ અર્થ- કર્મવાચક વીવર નામથી પરિધાન (પહેરવું) અર્થમાં અને સર્જન (મેળવવું) અર્થમાં પ્રત્યય વિકલ્પ થાય છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy