SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ તુરિત્યેવ - અસ્પૃશ માં જોતિ = અતિશય નથી તેને અતિશય કરે છે. અહીં મૃશ એ કર્તવાચક નામ નથી પણ કર્મવાચક નામ છે તેથી આ સૂત્રથી ક્ પ્રત્યય થયો નથી. વ્યર્થ કૃતિ વિમ્ ? વૃશો મતિ = અતિશય કરે છે. અહીં ભૃશ નામ કર્તવાચક છે પણ ∞િ અર્થ નથી તેથી આ સૂત્રથી વ ્પ્રત્યય થયો નથી. જ્યાં શબ્દો નિયત હોય ત્યાં આચાર્ય ભગવંત સૂત્રમાં એકવચનનો જ નિર્દેશ કરે છે. જ્યાં બહુવચન હોય ત્યાં આકૃતિગણ લેવો છે એ પ્રમાણે જણાવે છે. અહીં મુશાયેઃ એકવચન છે તેથી ગણપાઠ સિવાયનાં કોઈ શબ્દોનો સમાવેશ ન થાય. આગળનાં સૂત્રોમાં પણ આ પ્રમાણે સમજવું. પૂર્વે જેનો અભાવ હોય તેનું થવું એ વ્વિ પ્રત્યયનો અર્થ છે. કલાપક આચાર્યનાં વ્યાકરણમાં વ્વિ અર્થને અભૂતતદ્ભાવ કહેવાય છે. અને હેમચન્દ્રાચાર્યનાં વ્યાકરણમાં ત્ત્વ અર્થને પ્રાગ્ અતત્ તત્ત્વ એ પ્રમાણે સંજ્ઞા આપેલી છે. અભૂતતદ્ભાવ અને પ્રાગ્ અતત્ તત્ત્વનો અર્થ એક જ છે પણ બન્નેએ સંજ્ઞા જુદી જુદી બતાવી છે. ડાર્-લોહિતાવિભ્યઃ ષિત્ । રૂ-૪-૩૦ અર્થ:- ડાર્ અન્તવાળા અને સ્રોહિત વિગેરે કર્તવાચક નામથી વ્વિ અર્થમાં જ્યક્ ત્િ થાય છે એટલે કે સ્વક્ર્ પ્રત્યય થાય છે. પટપંયતિ, પટાયતે વિવેચન - (૧) ઞપત્ પત્ ભવતિ ન હતું તે પટપટ થાય છે. पटत्पटत्+आ पटपटत्+आ = - પટપટ થતું અવ્યા... ૭-૨-૧૪૫ થી હાર્ પ્રત્યય અને દ્વિત્વ. કાવ્યાતૌ ૭-૨-૧૪૯ થી પૂર્વનાં ત્ નો લોપ. હિત્યન્ય... ૨-૧-૧૧૪ થી અન્ય સ્વરાદિનો લોપ. "पटपट्+आ पटपटा+य આ સૂત્રથી ય ્ પ્રત્યય. તે પ્રત્યય, શવ્, સુસ્યા... થી પટપટાવતે થશે. વયો નવા ૩-૩-૪૩ થી વિકલ્પે આત્મનેપદ થાય છે તેથી આત્મનેપદ ન થાય ત્યારે પટપવતિ એ પ્રમાણે પરમૈપદ થશે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy