SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ ૩-૩-૧૦૮ થી પરૌપદ થતું હતું તેમજ મુદ્દે, યમ્, ચક્ષુ, વમ્, વ્ નૃત્ સ્વાભાવિક રીતે જ અકર્મક હોવાથી અને વલ્ ધાતુ વિવક્ષાથી અકર્મક હોવાથી વિ... ૩-૩-૧૦૭ થી પરૌંપદ થતું હતું. વળી રા... અને અિિશ... એ બંને સૂત્રો શિત: થી પર સૂત્ર હોવાથી કૃતિ: નો બાધ કરીને પરસૂત્રો પહેલાં લાગે તેથી પરખૈપદ જ થાય પણ આટલાં ધાતુઓને આત્મનેપદ કરવું છે માટે આ સૂત્ર બનાવ્યું છે. એટલે કે આ સૂત્ર અપવાદનો પણ અપવાદ છે. કૃશિત: | ૩-૩-૧ અર્થ:- ફ્ ઇત્વાળા અને ” ઇત્વાળા ધાતુઓથી ફલવાન કર્તામાં આત્મનેપદ થાય છે. વિવેચન : (૧) યનતે = (પોતાનાં માટે) દેવપૂજા કરે છે. યી - સેવપૂના-સંસ્કૃતિ-રળ-વાનેપુ (૯૯૧) ય+તે - તિબ્ તપ્... ૩-૩-૬· થી તે પ્રત્યય. યન્+અ+તે ત્ત... ૩-૪-૭૧ થી શબ્ પ્રત્યય. ✡ યનતે. આ ૢ ઇવાળા ધાતુનું ઉદાહરણ છે. (૨) તે (પોતાનાં માટે) કરે છે. સાધનિકા ૩-૩-૭૬ માં કરેલી કહતે પ્રમાણે જાણવી. फलवतीत्येव જર્મ: વંન્તિ = નોકરો કામ કરે છે. यजन्ति = યજ્ઞ કરે છે. તેનું સ્વર્ગાદિ પ્રધાન ફળ ગોર મહારાજને મળતું નથી તેમને દક્ષિણા વિગેરે ગૌણ ફળ મળે છે તેથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરÂપદ થયું છે. - = - याजकाः यजन्ति ગોર મહારાજ યજ્ઞ કરે છે. = વૃત્તિ = તેઓ કરે છે. તેનું યશ-પ્રતિષ્ઠા વિગેરે પ્રધાન ફળ નોકરોને મળતું નથી તેમને તો વેતનાદિ ગૌણ ફળ મળે છે તેથી આત્મનેપદ ન થતાં શેષાદ્... ૩-૩-૧૦૦ થી પરÂપદ થયું છે. ज्ञोऽनुपसर्गात् । ३-३-९६ અર્થ:- ઉપસર્ગ રહિત જ્ઞ ધાતુથી ફલવાન કર્તામાં આત્મનેપદ થાય છે.
SR No.005823
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 05
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2003
Total Pages654
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy