SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ વાક્ય જ રહેશે.) આ ત્રણ શબ્દો પૂજા અર્થમાં વર્તતાં હોય તો જ આ સૂત્રથી સમાસ થશે. સૂત્રમાં બહુવચન આકૃતિગણના ગ્રહણ માટે છે. ત-તમૌ જ્ઞાતિપ્રશ્ને । ૩-૧-૨૦૧. અર્થ:- ઐકાર્યકòતર અને તમ નામ જાતિ સંબંધી પ્રશ્ન એવો અર્થ ગમ્યમાન હોય તો જાતિવાચક નામની સાથે તત્પુરૂષ કર્મધારય સમાસ પામે છે. સૂત્ર સમાસઃ- તજી તમશ્ચ તરતમૌ (ઇ.ક્ર.) ખાતે પ્રશ્ન:-જ્ઞાતિપ્રશ્ન:, તસ્મિન્. (ષ.તત્પુ.) વિવેચનઃ- તરત:, कतमगार्ग्यः અહીં તર અને તમ નામનો જાતિવાચક જ્ડ અને ર્ય નામની સાથે આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયો છે. - = जातिप्रश्न इति किम् ? कतरः शुक्लः કોણ ધોળું છે ? અહીં જાતિ સંબંધી પ્રશ્ન નથી પણ ગુણ સંબંધી પ્રશ્ન છે. તેથી સમાસ ન થતાં વાક્ય જ રહ્યું છે. कतमःगन्ता કોણ જનાર છે ? અહીં પણ જાતિ સંબંધી પ્રશ્ન નથી પરન્તુ ક્રિયા સંબંધી પ્રશ્ન છે. તેથી સમાસ ન થતાં વાક્ય જ રહ્યું છે. વિશેષળ.... ૩-૧-૯૬થી આ સમાસો સિદ્ધ જ હતાં છતાં પણ આ સૂત્રની રચના કરી તેથી નિયમ થયો કે તર અને તમ નામનો “જાતિ સંબંધી પ્રશ્ન' એવો અર્થ ગમ્યમાન હોય તો જ જાતિવાચક નામની સાથે સમાસ થશે અન્યથા નહિં. = નિ ક્ષેત્તે । રૂ-૬-૨૦. અર્થ:- ઐકાર્થક એવું પ્િ નામ નિન્દા ગમ્યમાન હોય તો કુત્સ્યવાચક (નિન્દવાચક) નામની સાથે તત્પુરૂષ કર્મધારય સમાસ પામે છે.
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy