SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ છે. આનો અર્થ પણ દેશ થાય છે. दाक्षिणशालः, अधिकषष्टिकः દક્ષિળા એ દિશાવાચી નામનો શાતા નામની સાથે અને અધિા નામનો ષ્ટિ નામની સાથે તદ્ધિતના વિષયમાં આ સૂત્રથી તત્પુ. કર્મ. સમાસ થયો છે. ક્ષિપાત: માં મવે ૬-૩-૧૨૩ સૂત્રની સહાયથી પૂિર્વા... ૬-૩-૨૩ થી પ્રત્યય થયો છે. અને અધિષાષ્ટિ માં મૂલ્યે... ૬-૪-૧૫૦ થી રૂપ્ પ્રત્યય થયો છે. આ તતિના પ્રત્યયો છે. - उत्तरगवधनः, अधिकगवप्रियः અહીં કત્તા એ દિશાવાચી નામનો ધન શબ્દ ઉત્તરપદમાં છે જેને એવા ો નામની સાથે અને ધિા નામનો પ્રિય શબ્દ ઉત્તરપદમાં છે જેને એવા જે નામની સાથે આ સૂત્રથી ઉત્તરપદ પરમાં હોવાથી તત્પુ. કર્મ. સમાસ થયો છે. - અહીં વિશેષ ... ૩-૧-૯૬ થી સમાસ સિદ્ધ હોવા છતાં આ સૂત્ર બનાવ્યું તેથી હવે સિદ્ધે સતિ આમો નિયમાર્થ: થી નિયમ થયો કે સંજ્ઞાના વિષયમાં, તદ્ધિતના વિષયમાં, અને ઉત્તરપદ પરમાં હોય તો જ દિશાવાચી નામનો અને અધિ નામનો સમાસ થશે અન્યથા નહિં થાય. જેમ કે ઉત્તરા વૃક્ષા: અહીં સંજ્ઞાનો વિષય, તદ્વિતનો વિષય કે ઉત્તરપદ પરમાં ન હોવાથી આ સૂત્રથી તો સમાસ નહિં થાય પણ હવે આ સૂત્ર બનાવ્યું હોવાથી ૩-૧-૯૬ થી સમાસ સિદ્ધ હોવા છતાં પણ નહિં થાય. એટલે વાક્ય જ રહેશે. संख्या समाहारे च द्विगुश्चानाम्ययम् । ३-१-९९. અર્થ:- સંખ્યાવાચિ નામ કોઈપણ નામની સાથે સંજ્ઞાનાં વિષયમાં, તદ્ધિતનાં વિષયમાં, ઉત્તરપદ પરમાં હોય તો અને સમાહારના વિષયમાં (આ ચાર વિષય હોય તો) તત્પુરૂષ કર્મધારય સમાસ પામે છે અને આજ સમાસને જો સંજ્ઞાનો વિષય ન હોય તો દ્વિગુ સમાસ પણ કહેવાય છે. – સૂત્ર સમાસઃ- સમાહરળમ્ – સમાહાર:-, તસ્મિન્. न नाम નામ, તસ્મિન્. (નક્. તત્પુ.) વિવેચનઃ- પદ્મામ્રા:, सप्तर्षयः અહીં પશ્ચત્ અને સક્ષન્ સંખ્યાવાચિ નામનો
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy