SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ જ સજાતીય નિકટપાઠવાચક નામોની સાથે દ્વન્દ સમાસ પામેલા હોય - તો તે એકાર્થક થાય છે. “ સૂત્ર સમાસ-નિટ: : વી -નિપાત, તસ્ય. (બહુ.) વિવેચન - પદ્મ ન્ - અહીં પદ્દ એ નિકટપાઠવાચક નામ છે તેના જ સજાતીય નિકટપાઠવાચક શ્રમ નામ છે તેથી સાથે... ૩-૧-૧૧૭ થી ઈતરેતર દ્વન્દ સમાસ થયો અને આ સૂત્રથી એકાર્થક થયો છે. વૈદિકો એક જ મગ્ન પદ-ક્રમ અને સંહિતાના ક્રમે બોલે છે. તેથી પ્રથમ પદપાઠ હોય છે પછી ક્રમપાઠ હોય છે અને ત્યારપછી સંહિતાપાઠ હોય છે આથી સમજી શકાય છે કે પદપાઠ એ ક્રમપાઠની નિકટ છે. અને ક્રમપાઠ એ સંહિતાપાઠની નિકટ છે. નિત્યવૈશ્ય રૂ-૨-૨૪૨. અર્થ:- નિત્ય નિમિત્ત વિનાનું) કોઈપણ કારણ વિના માત્ર જાતિથી બંધાએલા વૈર છે જેઓને તે પ્રાણીવાચક નામો સજાતીય પ્રાણીવાચક નામોની સાથે દ્વન્દ સમાસ પામેલા હોય તો તે એકાર્થક થાય છે. : સૂત્ર સમાસઃ- નિત્યં (જ્ઞાતિનિવ) વૈરમ્ થી ત:-નિત્યમ્ તી (બહુ) - વિવેચન- દિનનમ્ - અહીં આદિ અને નવુંત્ત બન્નેને પરસ્પર નિત્ય . (જાતિ) વૈર હોવાથી વાર્થે ૩-૧-૧૧૭ થી જ સમાસ થયો છે તેનો આ સૂત્રથી એકાર્થક થયો છે. એજ પ્રમાણે માર્નામૂપિ, વહાશ્રમ, તૂમ્ વગેરે સમાસો થશે. નિત્યસ્વૈરતિ મિ? તેવાસુર, તેવાસુરમ્ - અહિં સેવ અને અસુર બંનેને જાતિવૈર નથી પણ રાયાપહારાદિને કારણે ઉત્પન્ન થયેલું વૈર છે તેથી વાર્થે... ૩-૧-૧૧૭ થી ઈતરેતર અને સમાહાર બંને સમાસો થયા. પણ આ સૂત્રથી માત્ર સમાહાર ન થયો. નવી ફેશ-પુરાં વિનિનામ્ રૂ-૨-૨૪ર. અર્થ- જુદા જુદા લિંગવાળા નદીવાચક, દેશવાચક અને પુરવાચક નામો તેના જ સજાતીયવાચક નામની સાથે જ સમાસ પામેલા હોય તો તે એકાર્થક થાય છે.
SR No.005822
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 04
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2000
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy