SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ અને જૂ થાય છે. સૂત્રનો માર GT: 3 મિન સ =વતિજી (બહુ) न विद्यते स्वः यस्मिन् सः अस्वः तस्मिन् अथवा न स्वः अस्वः પણ થાય.યશ વશ્વ રથ નશ્વ તેષાં સમાહાર =વરલમ્ આ સૂત્ર ૯૬ સ્થાને લાગે છે. ૧૪ સ્વરમાંથી બે સ્વ સ્વર છે અને ૧૨ અસ્વ સ્વર છે. તેથી ૩ + ૧૨ સ્વર, +૧૨ સ્વર =૨૪ એજ રીતે ૩ વર્ણના ૨૪, ૪ વર્ણના ૨૪ અને વર્ણના ૨૪ = ૯૬ જગ્યાએ લાગે. . ધિ+32ધ્યત્ર, નવી+ષા=શેષા, મઘુ+3==મધ્વત્ર, વધૂ+ાસનમવદ્વાનમ્ પિતૃ+3ર્થ =પિત્રર્થક, વૃ5 +ઝાતિ =દ્રાવિ +ડ્ર=લિત –પ્રવૃતિ =સારુતિઃ વિવેચન: પ્રશ્ન-3સ્વ સ્વરે એ પ્રમાણે સમાસ થઈ શકે છે છતાં સમાસ કેમ નથી કર્યો ?' ઉત્તર-નીચેના સૂત્રમાં ફકત સ્વરની અનુવૃત્તિ લઈ જવા માટે સમાસ કર્યો નથી. સમાસ કરે તો બન્નેની (સ્વ અને સ્વર બન્નેની) અનુવૃત્તિ સાથે આવે તે ઈષ્ટ નથી તેથી સમાસ નથી કર્યો. સૂત્રમાં સુવાદ્રિ માં ષષ્ઠી વિભક્તિ માનીને અર્થ કર્યો. હવે કેટલાક (દેવનંદી વિ.) આચાર્યો ત્યાં પંચમી વિભક્તિ માનીને અર્થ કરે છે. એટલે ટુ વર્ણાદિ થકી અસ્વ સ્વર આવતાં અનુક્રમે યુ.વ.ર્ થાય છે. તેથી ધિ+Jત્ર=ધયત્ર, અને મધુ+3 ત્ર=મધુવત્ર વગેરે પ્રયોગો થશે, એમ કેટલાકની માન્યતા ગ્રન્થકારે પણ પંચમીથી વ્યાખ્યાન કરીને જણાવી છે. સૂત્ર સ્વોડાવા (૧-૨-૨૨) અર્થ જો નિમિત્ત અને નિમિતી એક પદમાં ન હોય તો સુવર્ણાદિનો અસ્વ સ્વર પર છતાં હસ્વ વિકલ્પ થાય છે. નિમિત્ત એટલે જેને માનીને કાર્ય કરવાનું હોય તે, નિમિત્તી એટલે જેના સ્થાનમાં કાર્ય કરવાનું હોય તે.
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy