________________
કષ્ટ વેઠીને જ્ઞાનને પ્રકાશ પાથરે અને [ ૪૩:
કરુણને પ્રવાહ વહેવડાવે તે મહાપુરુષ. પતિવ્રતા સ્ત્રીની જેમ ગુરુને પ્રસન્ન કરવા તત્પર બન.ગુરુ પ્રસન્ન થશે તે ગૌતમસ્વામીના શિષ્ય જેવું પણ થાય. ગુરુ છદ્મસ્થ અને શિષ્ય સર્વજ્ઞ.
સમજાયું.સમજાયું.....પ્રભુ તમારું તત્વજ્ઞાન. ગુરુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન એટલે ગુરુતત્વની સાધના. એક. ગુરુની પ્રસન્નતાને પ્રયત્ન, અને અનંતગુરુની કૃપાના હક્કદાર..
પ્રભુ!
પ્રથમ કર્તવ્યમાર્ગે ચાલવા શક્તિ આપે. કર્તવ્ય કરનારને અધિકારની માંગણી કરવી પડતી નથી. અધિકાર તેના ચરણમાં આળોટે છે.
હવે જ્ઞાન નહિ માંગું....જ્ઞાનની પ્રસન્નતા જ માંગીશ.. પ્રભુ મારી વિનંતિ સ્વીકારો.