________________
સહનશીલતા સુકર છે પણ સ્વપ્રશંસા પચાવવી તે દુષ્કર છે. [૧૭ અને સદ્ગુણના સાક્ષી ગુરુ અને
દુગ્ણ
આપણા ત્યાં બેસવું.
ગુરુની આજ્ઞા આપણે જ્યાં બેઠા હૈઇએ ત્યાંથી સ ભળાય ત્યાં એસવુ.
ગુરુની સેવા શુશ્રુષાને આપણને લાભ મળે તેમ બેસવું.
ગુરુની પ્રસન્નતાના સદા ચાહક બનવું કારણ, ગુરુ જ્ઞાન ગંગાત્રી છે. જ્યારે તેમના હૈયામાંથી કૃપા વરસશે ત્યારે તારી જ્ઞાનગોંગામાં જ્ઞાનના નીર હિલેાળે ચઢશે.
વિચાર વિમર્શીમાં મૂંઝાયેલા સાધક ગુરુને કહે છે, આપની વાત ઠીક છે.. સમજવા જેવી છે....પણ....
સાધક !
તારા શબ્દ! તારા હૈયાની ચાડી ખાય છે. તું મારી વાત ને ઠીક કહે છે, સમજવા જેવી કહે છે પણ આચરવા જેવી છે તેમ નથી કહેતે, ત્યાં સુધી હું સમજુ છું મારી વાત તને ગળે ઉતરી નથી. તારા મનમાં હજી ઘેાળાય છે ને ગુરુન પાસે રેાજ બેસવાનું ?
હા....ભાઈ હા....માક્ષ ના મળે ત્યાં સુધી. કેવી રીતે અને? આયુષ્યકમ ની મર્યાદા ખરી કે નહી ? દેહ ઉપર તે કાળને ધમ અસર કરવાના ને! પુદ્ગલ તેા નાશ પામશે ને! શું મારું અને મારા ગુરુનુ આયુષ્ય સમાન ? મારા ગુરુ મારી સાથે જીંદગી સુધી રહેશે?
તું દેહને! પૂજક કયાં સુધી રહીશ ? તુ પુદ્દગલની માયામાં જ અટવાઈશ ? ગુરૂના દેહની સાથે સદા ન રહેવાય પણ ગુવંજ્ઞા સાથે તા રહેવાયને ? મારા કહેવાના અથ જ એ છે કાળ ખળે.... ક્ષેત્રના કારણે.... કના કારણે... ધર્મના કારણે