SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ સદ્ગુણને પક્ષ કરે અને દુર્ગુણુના તિરસ્કાર કરે તે જૈન [ પ શંકર છે. મારા ગુરુ મારી ભૂલ દૂર થઈ એટલે પાછા વાલ્સનિધિ મારા આત્મગુણના સર્જક બ્રહ્મા, મારા વિકસિત ગુણનું રક્ષણ કરનાર વિષ્ણુ.... " गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरूदेवो महेश्वर " હું જ્ઞાન મેળવુ, ગુરુના સાંનિધ્યમાં રહું. ગુરુના ભાવને સમજવા પ્રયત્ન કરૂ તે ગુરુ માટે નહિ. ગુરુની સેવા માટે નિહ. ગુરુ નારાજ ના રહે માટે નહિ પણ જો હું વિનયી ના અનુ તે। મારા કર્માં હટે નહિ. જો હું વિનય ના કરું તે; મારા જ્ઞાનાવરણીય કર્મ દૂર જાય નહિ. હું વિનયી અનુ. મારા આત્મકલ્યાણ અર્થે.... વિનયી અનુ જ્ઞાન આચરના પાલન માટે.... વિનયી અનુ સર્વ કર્મોના ક્ષય માટે.... ત્માને ભલે હું સ્વાથી કહેવાઉં...સ્વ એટલે માદા ઉદ્ધાર. મારા પેાતાનું કાય કરવું છે. કારણકેવ જાગ્યા વિના સર્વાંને જગાવી ન શકાય માટે મારે વિનયી અનવુ છે. પ્રભુ પરમાત્મા મહાવીરદેવ ! આપે ગુરુ ગૌતમને વિનવી બનાવ્યા. ગુરુ ગૌતમને ગણધર પદ્મથી સત્કાર્યાં, અમને શુ આપ વિનેય ના બનાવા ! વિનય એટલે શિષ્ય, પ્રભુ મારે બનવુ છે આપના શિષ્ય, આપના શિષ્ય ના અનુ ત્યાં સુધી મારા કર્માં કયાંથી વિનયી અને? મારાથી દૂર જાય ? ગુરુ ગૌતમના મિથ્યાત્વને હટાવનાર, ગુરુ ગૌતમના અભિમાનને દૂર કરનાર પ્રભુ ! મારા ઉપર કૃપા ના કરો ! મારા ઉપર પણ દયા કરો...મને વરદાન આપે. ‘હું વિનયી અનુ’’
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy