SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ] જગતનો ઉપેક્ષક તે જ સંત-મહંત અને હું બધા આત્માને શાંત કેમ ના કરી શકું? મારે પુણ્યાય નહી કે તીથ કર ન બન્યા. તીથ કર હાય તો જાતિ વેરવાળાં સાપ-નાળિયા, સિ’હ-બકરી સૌ એક સાથે દેશના સાંભળી શકે, તેમ મારો આત્મા પુણ્યશાળી અને તેા ગચ્છમાં સમાધિ-શાંતિ સ્થપાય. સાચે સમાધિની સાધના સિદ્ધ થાય તેા કલિકાલમાં પણ આત્માના અનેરા આજસ પ્રગટ થાય. સાધક ! વધુ શુ' કહે... ? વર્તીમાન પરિસ્થતિ જોતાં દિલ દ્રવે છે. અંતરની વેદના આંસુ દ્વારા પણ આલેખાય તેવી નથી. આાધના અને સાધના દ્વારા જ પરિસ્થિતિ પરાવર્તન પામે તેવી છે. બસ....સાધક સમાધિને સિદ્ધ કર.... પ્રભુ ! સમાધિના સાધક થા, આપના આશીર્વાદ મને ફળે. હુ' સમાધિમય અનુ એજ વરદાન આપે.....
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy