________________
૩૧૬ ] જ્ઞાન = અજ્ઞાન અંધકારને ઉલેચનાર દીપક રાવ ન કરવુ તે જ શાસ્ત્રીય રીતે પૂર્ણ સ્વાધ્યાય ના કહેવાય. સૂત્રના અથ એટલાં જ આત્મસાત્ કરવા જોઇએ. પણ સૂત્ર ખેલતાં અથ સમજાઈ જવા જોઈએ, સૂત્રપાઠ એકદમ શાંતિથી અને ભાવવાહિતાથી કરવા જોઇએ સૂત્રપાઠ કરતાં અનુભવ થવા જોઇએ કે પરમાત્મા ગુરુગૌતમની જેમ મને પ્રતિમાષ કરી રહ્યા છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રને પાઠ ચાલતા હાય ત્યારે તારી મનોભૂમિકામાં પાવાપુરીનું પ્રભુનું અંતિમ સમવસરણ તાદશ ખડુ થવુ જોઇએ, અષ્ટ મહાપ્રાતિહાય અને બીજા ચાર અતિશયથી શાભતાં પરમાત્મા માલકોશ રાગમાં દેશના દઈ રહ્યા છે. ભાગ્યયેાગે હુ પણ ત્યાં પહોંચી ગયેા. ચાતક અને મયૂર જેમ મેઘને જોઈ ને નૃત્ય કરી લે, તેમ પરમાત્માના દર્શન કરીને હું ભાવવિભાર બની ગયેા. પ્રભુની દેશના શ્રવણ કરતાં રામ રામ વિકસિત બની ગયા....હું થની અંજલિ થઈ ગઈ....મસ્તક ઝૂકી ગયું. શ્રી ઉત્તરાધ્યયનસૂત્રની ગાથા ખેલતાં આ ભાવ પેદા થાય તે સાચે કહું છું, પ્રમત્તભાવથી અપ્રમત્તભાવમાં તું સ્થિર બની જાય,’ સ્વાધ્યાયની તારી આ મગ્નતા તારામાં ધ્યાનચેગની સિદ્ધિ કરે અને તે દ્વારા તું નિકાચિતકના પણુ ક્ષય કરી શકે.
ભલા ! તું કયાંથી એવી વાત લઈ આવ્યો કે સ્વાધ્યાય એટલે ખારેય કલાક ગાથા ગેાખી જવાની. બાર કલાક તુ જ્ઞાના