________________
૨૯૮ ] અનુસરણ એટલે સમ`ણુ અને શરણાગતિ. નિરીહવૃત્તિ નિભાવવા કઠોર દિનચર્ચાને સ્વીકારે તે
બ્રાહ્મણ !’
સાધક !
તુ બ્રાહ્મણ-બ્રહ્મનેા–જ્ઞાનનો દિવ્યનાદ વિશ્વમાં તારે ગુજિત કરવાના ! જ્ઞાનને દિવ્યનાદ ઇચ્છાના એદા કા દ્વારા ફેલાય નહિ ! જ્ઞાનના દ્વિવ્યનાદ નિરીહતાના નિશાન ડંકા દ્વારા ચૌદ રાજલેાકમાં ગુજિત અને, નિરીહતાના નિશાન દેખાય અને ચારાસી લાખ જીવયેાનિના વેના ક્ષેમકુશળની આગાહી થાય ! બ્રાહ્મણ આશિષ આપે....સ્વસ્તિ વાંચન કરે. સાધુ ! તુ બ્રાહ્મણ, દીક્ષાના ક્રિને તુ આશિષ આપે. ‘સવભૂપ ભૂઅસ્સ.'
સાધુ તું દીક્ષાના ક્રિને સ્વસ્તિ વાંચન કરે, સભ્ય સાવજ્જ જોગ પચ્ચક્ખામિ.' આ મગળ ઉદ્યેષણાથી વિશ્વમાં અભયના ગીતગુ'જિત અને. આવા કવ્ય કરે તે બ્રાહ્મણ....બાકી તેા ટીલા ટપકાર્થી અથવા આંકારથી જ થઈ જાય તે! કોઇ રંગારા પીજારાય બ્રાહ્મણ બની જાય. માથું મુંડાવાથી મહારાજ ની જવાતુ હાય તા જગતના અધા એડીયા મહારાજ બની ગયા હૈાત. સાધક તું શ્રમણ પણ ખરે! અને બ્રાહ્મણુ પણ ખરે..
શ્રમણ સંસ્કૃતિ અને બ્રાહ્મણ સંસ્કૃતિનું મિલન એટલે. આત્માનું ઊધ્વી કરણ.
શ્રમણુ સંસ્કૃતિ આચાર પ્રધાન મનાવે.'.