SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકરણ એટલે બુદ્ધિ વગરની નકલ. [ ૨૯૭ પણ સાત્વિક પ્રવૃત્તિ કરવાની હાય, સાત્વિક પ્રવૃત્તિ. સાત્વિક વૃત્તિથી પેદા થાય છે.... ભાંગતાડની પ્રવૃત્તિ આસુરી વૃત્તિથી પેદા થાય છે.... સાત્ત્વિક વૃત્તિથી દૃષ્ટિ આત્માભિમુખ બને છે........ ભાંગતાડની પ્રવૃત્તિથી દૃષ્ટિ આત્માવિમુખ અને છે.... તને સગ કેમ ગમ્યા ? સાધન કેમ ગમ્યા ? ઝંખના કેમ થઈ ? ઇચ્છા છે એટલે....આ ઇચ્છાનાશના ઉપાય છે. મેહનીય કર્મીની વિદાય. સાધુ માહુના વિજેતા અને... માહના વિજેતા બનવા કેાઈ એક નક્કી સ્થળ. . .નક્કી સમય નથી. આત્મા જાગૃત બન્યા તા માહને પરાભવ કયાંય અને કયારે પણ કરી શકે, ખ'ધકજીના શિષ્યએ ઘાણીમાં પીલાતાં પીલાતાં મેાહ પર વિજય મેળવ્યેા.... મરૂદેવા માતાએ હાથીના હાદ્દા ઉપર બેઠા બેઠા માહુને ઓગાળી દીધા....ભરત મહારાજાએ માહુના પટાંગણુ સમા આરીસા ભુવનમાં માહની સેના ચકચૂર કરી તે પૃથ્વી ચંદ્ર ગુણ સાગરે માહના અવિચ્છિન્ન એક છત્રીય ચક્રવતીના રાજ્યસભા જેવા લગ્નમંડપમાં માને પેાખારા ગણાવ્યા. ‘જ્યાં માહુ ત્યાં બ્રાહ્મણત્વ નહિ, જ્યાં બ્રાહ્મણત્વ ત્યાં માહ નહિ.' બ્રાહ્મણત્વ હોય ત્યાં જ્ઞાનના વિજય, જ્યાં મેહ હોય ત્યાં અજ્ઞાનના વિજય.' સાચા બ્રાહ્મણુ અસંગ હાય....અનિદ્ઘ હાય....નિરીહ હાય... નિઃસ્પૃહ હાય.
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy