SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ - - પાપથી પીછેહઠ કરાવે તે સ. જ્ઞાન. [ ૨૯૧ આવે છે તે તમારા નેહભર્યા સત્કાર...તમારે મને સંયમમાં મદદ નથી કરવી તે શીધ્ર સીધા તમારી અમારે જરૂર નથી. મારા નિત્ય ધર્મ સમા શરીરને પણ લાલબત્તી ધરી દીધી છે. જે, તું સંયમમાં સહાયક થઈશ તે તને આહારઆરામ અને દવા બધું મળશે. પણ જરા ઊં કે ચૂં કર્યું તે આંખની ડેકાબારી દ્વારા વિજાતીય ઉપર દષ્ટિ ગઈ તે આવતી કાલથી ઘી દૂધને ત્યાગ સ્વીકારી લઈશ...અને કહીશ..તમને મારુ આત્મા મંદિર ખાલી કરવાની નોટીસ આપી દીધી છે. જીભ પણ જે સગુણ સ્તુતિમાં સહાયક નહિ બને તે મૌન સ્વીકારી લઈશ...નિત્યના મિત્ર મનવચન-કાયાને પણ કહું છું, “મુફખ સાહેબ હેઉસ્સ સાહ દેહસ પારણા” નહિતર અરણિક મુનિવરની જેમ દેહ સાથ નહિ આપે તે અણુસણ આદરી દઈશમૃત્યુથી મહે સવ પ્રારંભ....પણ, મહાવ્રત ઉશ્ચર્યા બાદ મન-વચનકાયાને ક્યારે ય વશ નહિ બનું. જે સાધુ જીવનમાં દેહ સાધના માટે પણ મમત્વ નથી રાખવાના, ત્યાં ઉપકરણના મમત્વ હેઈ શકે? પરમાત્માએ ઉપકરણ ફરમાવ્યા તે કેવલ ધર્મનું સાધના માટે જેમ શરીર જરૂરી તેમ ધર્મ સાધનો પણ જરૂરી પ્રભુ શાસનમાં એકાંત કયાંય નહિ. કાયબળ, કર્મબળ–શરીરબળ-જ્ઞાનબળ, વૈર્યબળ આ બધું વિચારીને પ્રભુએ ઉપકરણની આજ્ઞા આપી...
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy