SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ ] સયમ એટલે પાથ નું સર્જન. કની ચીકાશ નહિ તે તને સ્થિતિમધ થાય નહિ...પાત્રા કપડાંથી લૂછાય અને સ્વચ્છ થઈ જાય. તેમ તારા આત્મા પણ આલે ચનાથી–પ્રાયશ્ચિત્તથી નિર્માંળ થઇ જાય. સાધુને વસ્ર કમાઁ નિરામાં સહાયક થાય, વસ્રના કારણે ઠંડી ગરમીથી સીક્રાય નહિ. ગ્લ.નની સેવા શુશ્રુષા ચાય. સાધુ તારા શ્વેત વસ્ત્રના સદેશ છે. સફેદ ઝંડી એ શાંતિનું પ્રતીક છે. તુ શ્વેત વસ્ત્ર ધારી સાધુ...સદા સમતાની લ્હાણ કરાવના-શય્યા, વસ્ત્ર, પાત્ર, વતિ આ ચારમાં સાધુ મુંઝાય નહિ, પણ, ચારેયની મદદથી કર્મીને સુખવનાર તું મહાત્મા !! પરમાત્માએ સાપેકા યુતિ ધર્મો અને નિરપેક્ષ તિ ધર્મ બન્નેને મેના ગ કહ્યા છે. પરમાત્માએ સ્થવિર ૯૫ અને જિન કલ્પ બ ંનેને મોક્ષમાર્ગોના સહાયક કહ્યા છે. ચાગ્યતા વગર જિનકલ્પ સ્વીકાર કરે તે અધઃપતન અને શાસનની અપભ્રાજનાનુ ભયંકર પાપ લાગે, સ્થવિર કલ્પ સ્વીકારી વસ્ત્ર-પાત્ર વિગેરેનું મમત્વ રાખે તેા આત્મા ડુબી જાય. ” સ્થવિર કલ્પી સાધુ એટલે અદ્ભુત કલાકાર. ઉપકરણને આરાધનામાં સહાયક બનાવે. ઉપકરણથી વિરાધના દૂર કરે. જેમ કલાકાર હાથમાં અગ્નિને રાખે પણ એટલી જલ્દીથી ફેરવતા રહે કે અગ્નિથી હાથ ન ખળે તેમ સાધુ ઉપકરણને પ્રતિક્ષણ પૂછે “જો, તમે સચમમાં મદદ કરવા
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy