________________
જેના માહ સુતેલા હાય ને આત્મા જાગૃત હોય તે અપ્રમત[ ૨૬૭ જે શબ્દ આગે. તે ખોલી નાંખે...પણ હું પરમાત્મા મહાવીર દેવના સાધુ. કોઇએ મને કઈ કહ્યું —
પણ, પહેલાં હું મારી જાતની સાથે વાત કરી લઉ વિચાર કરી લઉં હું કાણુ ? ક્ષમાશ્રમણ....
હું કોણ ? સર્વથા મૃષાવાદ વિરમણ મહાવ્રતધારી ! હું કોણ ? ભાષા સિમિત પૂર્વક વાત કરનાર ! હું કોણ ? વચન ગુપ્તિ પાલનાર !
હું કોણ ? દશવૈકાલિક સૂત્રના સાતમા અધ્યયનને
સમજનાર !
હું કોણ ? પ્રવચન લબ્ધિ શાનાથી પેદા થાય તે
જાણનાર !
હું કાણુ ? તીથ કર નામક થી નિર્જરા કેવી રીતે થાય તે સમજનાર !
આટલી મારા આત્મા સાથે વાત કરી જવાબ આપતાં ભાવિના વિચાર કરું છું મારી ફરજ શું ? મારા જવાખથી કોઇનું... માઢું બંધ કરવાનું? મારા જવાખથી કાઈન વેર વધારવાનું ? ના... *
9 “મારું ચાલે તા મારા જવામથી કાઈના સંતપ્ત હૃદયમાં શાંતિ અને અમીરસનુ સિંચન કરવાનું ” ખેડૂત માટીમાં ખીજ વાવે ને ખેતી ધાન્યથી લચકે....હુજારા ભૂખ્યા જીવાને અનાજ વડે શાંતિ આપે.