________________
૨૬૦] સાધુનું વચન એટલે જિનાજ્ઞાથી પવિત્ર વચન હેાઃ સાધક!
મને તારી અપૂર્ણ આરાધનાથી દુ:ખ થતું' 'નથી.. તારી છદ્મસ્થતાથી ઉદ્વિગ્નતા નથી આવતી. પણ, જ્યારે તારામાં સાધનાની મસ્તી ના જો" ત્યારે મારું દિલ દ્રવી જાય છે. કયારેક તારી ચિંતા મને ભરખી જાય છે. એકલા અંધારા ખૂણાના ઓરડામાં બેસીને ચેાધાર આંસુએ રડું છું. મારી આંખેામાંથી શ્રાવણ-ભાદરવા વહે છે. તને મારા આ અંતરના આંસુ કાં દેખાય ? મારી વેદના તને શાની વ્યગ્ર મનાવે ? ખસ, તું તેા એટલું જ જુવે છે કે મારા ગુરુ ખેલે છે ને ? હસે છે ને?
પણ, સાચું કહું? મારી આ વાત નથી. મારી આ આજ્ઞા નથી. પણ, સાચે તારા આત્માને ભવરાગ ના લાગુ પડી જાય તેની ભાવ ચિકિત્સા છે. મારી મનોકામના છે,. મારા કરતાં પણ તને સવાયા જોવાની....
પુ જૈન ઇતિહાસ તું જાણતા નથી. ત્યાગી-નિસ્વાથી ગુરુના વાત્સલ્યને તુ' સમયૈ નથી. જગદ્ગુરુ હીરસૂરીશ્વરજી મ. સા. ની ભાવના હતી તે જ સેન સૂરીશ્વરજી મ. સા. સવાઈ હીર બન્યાં અને ભવ્ય ઇતિહાસ આલેખાય.”
ધૃ પ્રત્યેક શિષ્યના સર્જન પાછળ ગુરુની મહાન સાધ-નાનું ગુપ્ત રહસ્ય હાય છે. સાધક ! ફરી ફરી તને કહું" છું. તારા ગુરુને સફળ બનાવવા તારામાં જ્ઞાન-ધ્યાનની