________________
ભુલ કહેનાર શૂલ જેવા લાગે તે મિથ્યાવ
[ ૨૪૯
વિજયયાત્રાને પ્રારંભ.... આ છે દીક્ષાથીના અંતરનું અબોલ આત્મ નિવેદન.”
આવા અંતરના શુભ ભાવથી જે પ્રજિત બને તેને જીવનમાં દીક્ષા લીધા બાદ પણ કઈ સંઘર્ષ પેદા થતું નથી. બાકી માન-સન્માનની સ્પૃહાથી દીક્ષા લે તે દક્ષામાં પણ કુરુક્ષેત્રની તૈયારી કરી દે છે.
મારૂં માને-તમારું માન-મારી ગણત્રી-તમારી ગણત્રી, મારું નામ, તમારું નામ-મારા ગુરુ, તમારા ગુરૂ–મારા શિષ્ય, તમારા શિષ્ય-શિષ્યા, મારી પદવી, તમારી પદવી-આ બધી કષાયની જ હેળી છે. | BE “ત્યાગી થયે છું, કષાયની હળીમાં શેકવા નહિકષાયની હોળી કરવા. બસ, સાધકને એક અંતરનાદ જોઈએ-મારે કંઈ ન જોઈએ. મારે કશું નથી કરવું.... પણું કર્તવ્યયસ પૂર્ણ કર્યા વગર કમેં હટે નહિ, તેથી હું મારા કર્તવ્યધર્મને અનુસરીશ...
બસ, સાધક ! આ મનવૃત્તિથી ત્યાગ માગે આગે. અઢ. તું, પ્રેરણા સ્ત્રોત બની જઈશ...
પ્રભુ ! હું સર્વ પૃહ ત્યાગ કરીશ. પણ સાચું કહું છું, મારી “એક સ્પૃહાને ત્યાગ નહિ કરું. સ્પૃહાના ત્યાગની સ્પૃહા.”. - શું આપના અદના સેવકની આટલી અરજી ના સ્વીકારો ?