SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ અને તેાષથી પર રહે તે મહાપુરુષ. [ ૨૩૩ હવે હું ગુર્વાજ્ઞાને અનુસરનાર વિનયી– નમ્ર અનીશ જે તમે મને આ ગુણમાની રજા આપશે તે તમે સ ્ ગુણના સમ`ક ખનશે.....તમે મને બાલ્ય ઉંમરથી સ ્ ગુણી મનાવવા ઝ ંખતા હતા. હવે મને સદ્ગુણી બનવાને મનાથ જાગ્યો છે. તમારી ઝ ંખના-મારા મનોરથ અને દેવગુરુની કૃપાના ત્રિવેણી સંગમે હું આરાધક બનીશ. હું મોક્ષમાર્ગના પ્રવાસી અનીશ. પ્રભુના માર્ગે સંચરનાર અધા અન તણી ખને તા તમારા પુત્ર કેમ ના બને? મારા પ્રયત્ન એટલે જ તમારા સ્વપ્નની સિદ્ધિ પ્રત્યેક માતાપિતાની ભાવના હાય, . પાતાના પુત્રની પ્રગતિ થાય ! ઉન્નતિ થાય ! પણ કેટલીકવાર ખરાખર ના સમજાય તેા ગાટાળા થાય. એટલા માટે જ હે પૂજય ! હું આપને કહું' છુ. આનાં આપેા પ્રત્રજયાની” ! સંસારમાં દરેક દેધારીના જન્મ છે. જન્મના વરદાન પાછળ મૃત્યુના અભિશ્રાપ છે. જન્મ = આવવું મૃત્યુ = જવું. ગમન, આગમન એ સમસ્ત સ`સારીએ માટે નિશ્ચિત છે—ગમન-આગમનથી કટાળેલ, જન્મમરણથી ઉદ્વિગ્ન થયેલ મારે હવે સંસારથી નીકળવુ' છે. નિષ્ક્રમણ કરવું છે. ના....ના....મહાભિનિષ્ક્રમણ કરવુ છે, એટલે જ કહું છુ. મારે. પ્રત્રજયા લેવી છે. જ્યાં રાગ છે જ્યાં ચાહના છે ત્યાં સંસાર મને છેડે નહિ....સંસારી મને છોડે નહિ, સ*સારીના પ્રતિનિધિ સમા બાહ્ય-અભ્યતર સંચાગો મને
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy