________________
આંતર શુદ્ધિ એ ઘરનું ડેકોરેશન છે,
[ ૨૦૩
રાજમાર્ગ છેડી વિરાધનાની ગલીખુંચીમાં ન પેસી જતે. મારે. તે! તને એટલુ જ સમજાવુ' છે કે તારા આત્મા જે અનુષ્ઠાન સહજતાથી આચરી શકે તે તારા માટે ધ્યાનના મા` પછી તે દાનશીલ–તપ-ભાવ કોઈ પણ હાય, ગોચરી, પ્રતિક્રમણ, પડિલેહણ કોઇ પણ હાય, પરમાત્માએ બતાવેલ માત્રુ પરડવાથી પ્રારંભી અણુસણ સુધીની દરેક પ્રક્રિયા એ ધ્યાનને માર્ગ છે. કોઇપણ માગે જા....તારા ક ખ ધના હેતુભૂત આશ્રવને નાશ કરવાના સિદ્ધ કર.
લક્ષ્ય
પ્રભુ !
સમજ્યા આપના ધ્યાન માને...ધ્યાનના લક્ષ્યને. મને આપે! સ્મરણ શક્તિ અને કા શક્તિ. સ્મરણ શક્તિ લક્ષ્યપ્રતિ જાગૃત રાખે. કા શક્તિ આરાધનામાં ઉદ્યત . બનાવે. આપના પ્રભાવે હું પણ અવશ્ય રાગદ્વેષ દૂર.. કરીશ. ખસ, પ્રભુ મારામાં વિશ્વાસ રાખા. કારણ મે આપનામાં વિશ્વાસ રાખ્યા છે....
3