SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ ] બાહ્ય કિયા એ ઘરની દિવાલ છે. કરે, દુર્લભસિદ્ધિ લક્ષ્ય વેધીને જ પ્રાપ્ત થાય. ધનુષ્ય તે ભીલના છોકરા ય ધારણ કરે પણ રાધાવેધ સિદ્ધ તા દ્રોણાચાય ના પ્રિય શિષ્ય અર્જુન જ કરી શકે. તેમ મેાક્ષનુ લક્ષ્ય તા વીતરાગના ઉપાસક જ પામી શકે, જૈન શાસનમાં ધ્યાનની પ્રણાલી નિરાળી છે. સ્થળસમય અને પ્રવૃત્તિ અહીં. ગૌણ છે. રાગદ્વેષના ક્ષય થાય તેમ રહેવુ એજ મહત્વનુ છે. પછી એ પ્રક્રિયા અણુસણની હે અથવા હસ્તમેલાપની હા....પછી એ પ્રક્રિયા પડિલેહણની હૈ! અથવા શાક સમારવાની હા....પછી એ પ્રક્રિયા માસ ક્ષમણની હા અથવા સ ંવત્સરીના દિવસે નવકારશીની હા. પછી એ ક્રિયા જિનેશ્વરના દનની હા અથવા નૃત્યાંગનાના દર્શનની હા. એથી જૈનશાસનમાં કહેવાય છે. પુ'ડરીકરવામિ ચૈત્રી પૂનમના દિવસે પાંચ કરોડ મુનિવર સાથે એક માસના અણસણથી મેાક્ષ પધાર્યા અને પૃથ્વીચ'દ્ર ગુણુસાગર લગ્ન મડપમાં કૈવલ્ય પામ્યા. મહાત્મા વક્કલચિરિને પ્રતિલેખના કરતાં જ્ઞાન અને શ્રાવિકાને શાક સુધારતા જ્ઞાન. માસક્ષમણુ દ્વારા મોક્ષ મેળવનાર અનેક તે! કુગડુ મુનિને સ ંવત્સરીના દિવસે આહાર કરતાં કરતાં કેવલજ્ઞાન....સિદ્ધાચલના શિખર પર મેથે જનાર અનેક તે....ઇલાયચી કુમારને નૃત્યાંગના સામે નૃત્ય કરતાં કરતાં કેવલજ્ઞાનું... પુરૢ ભલા....જોજે આ બધી વાતા વાંચી અને અનથ ના કરતા. જિનેશ્વર ભગવતે ઉપદેશેલ આરાધનાના
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy