SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુજીવન એટલે પ્રતિકૂળતાના સ્વીકાર [૧૯૧ શિખર ઉપર ઊભેલાને નાની નાની ટેકરી પર ચઢવાનુ મન થાય ? માનવમન એવું છે પેાતાની પાસે રહેલ પદાથ ઊણપભર્યાં લાગે, પેાતાને તે વસ્તુથી સંતાષ ન હોય... પેાતાની વસ્તુ અમૂલ્ય ના લાગતી હોય તે જ દુનિયામાં ગમે ત્યાં ડાફોળિયા મારે, પછી ભલે પ્રાપ્તિ કઇ ન હોય પણ ચંચળ મનની રઝળપાટ અપાર હાય. એક જાદુગર એક મહાત્મા પાસે ગયા. જેના જાદુને જોવા અને જે જાદુને જોવા, લાખાની સંખ્યામાં માનવ મેદ્યની એકત્ર થતી. તે જાદુગર મુનિના ચરણમાં આવ્યા. મહાત્મા ! મારી જાતુવિદ્યા જીવે. ખૂબ આશ્ચય કારક છે, ખૂબ આકર્ષક છે તમને મજા આવશે. સાચું કહું છું. તમે મારી જાત્તુવિદ્યા જોઈ આફરીન થઈ જશે!. મહાત્મા કહે છે,” ભાઈ ! મારી પાસે તે તને જવાબ આપવાની ય સમય નથી. પણ તારા જેવા ભલા માણસને જવાબ આપવા જોઇએ. એકવાર હું પણ મૂખ` હતા. ગમાર હતા. ભાગીને, દોડીને, પૈસા ખચી ને કોઇના ચાળા જેવા જતા. કાંય આશ્ચર્યકારક અને અદ્ભૂત કહે ત્યાં તુરત દોડી જતા.” ભારતમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધી ઘૂમ્યા. મને સતાષ ના થયા. વિશ્વના પ્રવાસ કર્યાં પણ કચાંય શાંતિ અને આનંદ ના મલ્યા. હૃદય અતૃપ્ત હતું એટલે આંખે અતૃપ્ત બની હતી. અતૃપ્ત આંખે દેખેલ દુનિયાના દિલમાં STD
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy