________________
ગુરુના ચરણમાં જીવન સમર્પિત કરે તેનું નામા દીક્ષા [ ૧૬૭ આશીર્વાદ આપે. સદા જાગૃત રહું, આત્મ સામ્રાજ્યના વિકાસ કરું, વિસ્તાર કરું.
પ્રભુ ! આપે હિતશિક્ષા આપી. સમયના પણ પ્રમાદ ના કર. ' આ કેવું મજાનું સેાનેરી સૂત્ર છે ! ક્ષણના સદુપયોગ અને દુરુપયોગમાં મારી જીંદગીનો નકશા બદલાવવાની તાકાત...સદા જલતી રહેા આપે જગાવેલી દિવ્ય જ્યોતિ...