________________
૧૩૬] ઉ’ડાણ એ વૈરાગ્યને માગે છે. રાગ દ્વેષના લફરાને નહી’
ક્ષણવારમાં દુષ્ટ મેહ આંખ સામે રૂપનું નવું રમકડુ' લ.યેા. રાવણના અંતપુરમાં રૂપવતી રમણી અનેક હતી. બધી પ્રિય હતી પણ, સીતાજીના રૂપનું વર્ણન સાંભળતા માહે તુરત પલ્ટો કર્યાં. હવે આ બધા ના જોઈ એ. રામચંદ્રજીની પત્ની સીતા જ જોઈએ. ઈચ્છાની સફળતા, નિષ્ફળતા એ તા ભાવિના ગર્ભ માં પણુ, માનવ– જન્મનું અપમાન તે નક્કર હકીકત
માનવ જન્મના અવમૂલ્યાંકન દ્વારા સાધનાનું અવમૂલ્યન, સાધનાના અવમૂલ્યન દ્વારા દેવ ગુરુધ નું અવમૂલ્યન દેવ ગુરુ ધનુ' અવમૂલ્યાંકન કરનાર સયમના ચે,ગક્ષેમ કેવી રીતે કરી શકે ?
સાધક ! તારી સાધુતાની ભાવનાનુ' અભિનદન કરુ છું. તારી દીક્ષાના સાહસને લાખે! કરાડાવાર બિરદાવુ છું, પણ મારી ફરજ છે. તેથી સાવધ રહેવા સાયરન મજાવું છું. સાધુ બન્યા છે પણ, ચ્છિાએ તારા પીછે છોડયે નથી, દશમા ગુણસ્થાનક સુધી તારી સાથે છાનગપતીયાં રમશે. તને એવે ભૂલભૂલામણીમાં નાંખી અનાથ બનાવી દેશે કે તારા સમ્યક્ દનના નયને પણ ફાડી નાંખશે. તારું સમ્યગ્ જ્ઞાન, તારું સમ્યગ્ ચારિત્ર કયારનાય ઝુંટવાઈ ગયા હશે? તું મેક્ષ મા થી દૂર દૂર ફેંકાઈ જઈશ.... તને મિથ્યાત્વી બનાવી નરક નિગે,દની જેલમાં કેદ કરાવી દેશે. આ બધી માહલીયા શ્રી ગુરુમુખે • સાંભળી છે. માહથી મારી થયેલી નારાજી અનુભવી છે એટલે વૃદ્ધ