SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. અપણા સચ્ચમેસેજ અહેરામાગળ ગાન કરવાથી શું? અંધ આગળ દર્પણ ધરવાથી શું ? મૂર્ખને હિતશિક્ષા આપવાથી શું? 野 વેશ્યા પાસે શીલનું માહાત્મ્ય બતાવવાથી શું લાભ ? તેમ આત્મજાગૃતિ થયા વગર સત્યથી શું લાભ ? કેરી જેવાથી રંગ સમજાય પણ....સ્વાદ ન અનુભવાય, સાકર જોવાથી તેનું કદ ખ્યાલ આવે પણ તેની મીઠાશ ન અનુભવાય તેમ જગતમાં સત્ય સિદ્ધ કરી શકાતુ નથી, સત્ય બતાવી શકાતું નથી. 9 ‘સત્ય એ તેા સ્વના સ ંશોધનથી સિદ્ધ થાય. સત્યને સિદ્ધ કરવાનાં દરેક મા અપૂર્ણ પૂર્ણ શુદ્ધ અને સમ્યગ્ મા તે પરમાત્માએ એક જ દર્શાવ્યો. .. “અપણા સચ્ચમેસેજા’ મહત્ત્વન્ ! શું તમે હે! છે? આત્મા જ ને અનુસરે ! પરમાત્માના અવાજને નહિ? ગુરુની વાણીને નહિ ? ખુદની વાત ખુદે સ્વીકારવાની ? મનમાં આવે તે ધ, મનમાં આવે તે કમ, મનમાં આવે તે પાપ, અને મનમાં આવે તે. પુણ્ય. બસ....ગુરુ ! પછી તે! જગતમાં ભયંકર અંધાધુ ધી....ઘરઘરમાં હિટલર અને ઘરઘરમાં રંગા
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy