________________
જીવન એ બહુ મહેનતે મળતે ખેલ છે. [ ૧૧૫ પરમાત્માની હિતશિક્ષાના ત્રાજવા દ્વારા ખુદની જાતને તેલ, ખુદને માપે.
મહાત્મા હું મૂર્ખ બની ગામને પંચાતી બની જગત્ આખાને તોલવા ગયે, માપવા ગયે--બધાના ગુન્હા, બધાની ભૂલ અને અપરાધ શોધવા ગયા એટલે અપરાધ, ગુન્હા અને દુર્ગુણનું ચિંતન કરતાં અપરાધી, ગુનેહગાર, અને દુર્ગુણી બની ગયે. પછી પ્રસન્નતા રહે કયાંથી ? ખુદનાં ઉદ્યાનના ગુણ પુષ્પને વીતરાગ વાણીનું જલ સિંચન કરવાનું ભૂલી ગ અને કર્મના કચરાને લાવી મારા આત્મ ઉદ્યાનને ઉજજડ બનાવ્યું. આ છે મહાત્મા મારી કુબુદ્ધિમત્તાની–સાચું કહું તે મૂર્ખતાની કરુણું કથની. પ્રસન્નતાને ચાહક પ્રસન્નતાને ઉપાસક પ્રસન્નતાને પ્રશંસક આજે હું અપ્રસન્નતાની સાક્ષાત્ મૂતિ સમે છું. સાધક !
મેધાવી પહેલા વિશ્વને પરીક્ષક નહિ પણ, ખુદને પરીક બને. જગત, જીવ અને પદાર્થને સમજી તેના ગુણધર્મને સમજી સદા આત્મ સ્વભાવમાં મસ્ત રહે. ખુદના આત્મગુણને વિકાસ કરે. મેધાવીને પિતાની દિવ્ય દષ્ટિ વડે જગત જીવનાં ગુણનાં જ દર્શન થાય. વિશ્વના ગુણી સાથે જ પરિચય થાય. તેથી તે પ્રસન્ન રહે. એટલે ચિદાનંદના દર્શન થાય. પ્રસન્નતાથી મિથ્યાત્વ મેહનીય