SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ —કત બ્યનું ભાન જગાડતા જાય છે [ ૧૦૫ ભાષા શાસ્ત્રી વાણી શક્તિના વિકાસની કલા શીખવે. માનસશાસ્ત્રી મનને સુધારવાની વાત કરે, ત્યારે ધર્મશાસ્ત્રી સમા ગુરુ તન, મન, વચન ત્રણેયને શુદ્ધ કરવાની વાત કરે. તેના વિશિષ્ટ ઉપાય મતાવે. અલ્પા બહારનાં કારણમાં અટવાઇ જાય. સત્ત ભૂલની જડ મૂળ બતાવે તન, મન, વચન નિર્વિકારી કયારે મને ? જીવ અને જડતું સ્વરૂપ સમજાય ત્યારે. ચેતન અને પુગલના ભેદ સમજાય ત્યારે “હું શુદ્ધ જ્ઞાની, નિજાનંદી બ્રહ્મની મસ્તી” એ જ મારુંતું સાચુ છુપ. એ જ મારુ′ લાવણ્ય; બાકી બધી જડની ઉપાધિ ! ! ! કેઇ પણ પરિસ્થિતિ કે પદાર્થ પ્રત્યે આગ્રહ-હઠ, રાગ, આસક્તિ ત્યાં સુધી જ રહે જ્યાં સુધી તેનુ પ્રાકૃતિક સ્વરૂપ ન સમજાયું હોય. કૃત્રિમતાના પ્રેમી કાગળના ફૂલથી મુગ્ધ અને, અત્તરના વ્યાપારી સાચા ફૂલ ના જુવે ત્યાં સુધી મલકે ક્યાંથી ? કાગળના ફૂલથી કોઇ શ્રીમતનુ દિવાનખાનુ કદાચ શેાભી ઊઠે....પણ પ્રકૃતિનું પ્રાંગણ તેા છેડ ઉપર થયેલ એકાદ પુષ્પના પરિમલથી જ પાંગરે ! ! ! જડના મનગમતા આવિષ્કાર! સાંસારીને આન દ્વિત કરે. જડના અણુગમતા આવિષ્કાર સ’સારીને દુઃખી કરે પણ સ’યમીને ત્યાગીને તે બધાં જ બંધન લાગે. શાલિભદ્ર હાય કે, પરમાત્મા મહાવીર હેાય, ગૃહસ્થ જીવનમાં કોઈની પણ અગ્નિ પરીક્ષા ન થાય ! સૌંયમ જીવનના પ્રારંભ કરે
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy