________________
૧૮. ન તેસિં ભિક્Þ મણસા પઉસ્સે વ્યક્તિના વિકાસમાં મહુમુખી ફાળ હોય છે તેના વડીલને અને વાતાવરણના, વડીલ અને વાતાવરણ સહજ રીતે વ્યક્તિના માનસને ઘડે છે, માનવીને ખ્યાલમાં પણ નથી આવતું કે હું' પથ્થરમાંથી પ્રતિમા અની ગયા ! પ્રણામ ફરતાં સમૂહને જોઈ કઈ વિરલ અતીતકાળ તરફ સિં હાવલેાકન કરે છે અને સહસા મુખમાંથી નીકળી જાય છે. ‘કેટલાંયે મને સહયેાગ આપ્યા.” ! તેની નામાવલી લખું તે! મારા ચાપડા ભરાઈ જાય અને નોંધ અધૂરી રહી જાય! કયારેક થાય છે, સાચું ના છુપાવવું જોઇએ. હિતસ્ત્રી તેા મારા ઉપકારક છે જ. મને મિત્રો કરતાં મારા શત્રુયે....ઘડા, સુઘડ બનાવ્યેા જેણે જીવનના બહુમૂલા પાઠ શીખવ્યા તે દુશ્મન શાના ? પ્રગતિ પથના પ્રવાસી તા કહે પ્રત્યેક પળ, પ્રત્યેક પરિસ્થિતિ પ્રત્યેક વ્યક્તિ મારા ઉપકારી છે મારા ગુરુજન છે. મારે તા યશે!ગાથા જ ગાવાની, મારા મુખમાં મરશીયા ન હાય !
વાત તે ખૂબ સુંદર છે, તારી કલા, આવડત, વિચારણા દાદ માંગી લે એવી છે પણ....વચન મધુર મનાવવાં હૃદય ભવ્ય બનાવવું જરૂરી છે. તન, મન અને વચન વચ્ચે પણ કાઈ સૂક્ષ્મ સંબંધ છે.
તબીબ તબિયત સુધારવાની કેાશિશ કરે.