________________
૯૮ ] સાધુ એટલે વિશ્વના કલ્યાણને જવાબદાર સાધક
પણ સમજે છે ? નાળિયેર ઉપરથી છેતરાં ફાતરાં ઉખાડવાં વગર ખાય તા? દાંત તૂટે...પરમાત્માના શબ્દના સહારો લઈ બીજાની ઇચ્છાઓ કવાં તું અસુર બન્યા...... ત્ય અન્યા. જિનશાસન બીજાની ઇચ્છિાને રોકવાની વાત કરે નહીં, જિન શાસન તા બતાવે પેાતાની ઈચ્છાનેા રાધ પણ સાચું કહું ? મારાથી ફક્ત સાચુ' ના કહેવાય. હિત કારક કહેવાય. મંગલકારક કહેવાય. શ્રીફળમાંથી કોપરુ મેળવવું હાય તા કઠોર કવચને તાડવુ પડે. પરમાત્માની હિતશિક્ષા મેળવવી હાય તા શબ્દના કઠોર કવચની અંદર સચવાઈ રહેલ રહસ્યના પાર પામવા જોઇએ. પુનઃ પુનઃ વિચાર....
ઃ
‘છંદ નિરાહણુ વેઇ માકખ
1
6
પુ પાગલ પહેલાં બીજાને શિક્ષા આપે. બુદ્ધિમાન પ્રથમ હિતશિક્ષાનું આચરણ કરે, ત્યારબાદ તેના ઉપદેશ આપે.' પણુ, કયાંય હુકમ ન કરે, પરમાત્માનાં હિતવાકયમાં પણ જબરી નથી. સત્ય હકીકતનું દિગદર્શીન છે. તને સત્ય લાગે તે તું અનુસરણ કર.....
ઇચ્છાના નિરોધ વડે મેક્ષ મળે છે. પરમાત્માની હિતશિક્ષા તારી અનેક શકાનુ' સમાધાન કરે છે, ઇચ્છિાના રોધ શકય ? હા, શકય....તદ્દન સાચી વાત. કાર્ની ઈચ્છાને રાય ? ગાંડા ન થા. પહેલાં તારી ઈચ્છાને રોક...મારી ઈચ્છા?