________________
૧૭. ‘છંદ નિરાહણ ઉવેઈ માકખ દ
ભારત દેશમાં ખાલ મંદિર છે દાદા-દાદીના ખાળેા. બાળકનાં જ્ઞાનના પ્રારંભ થાય છે દાદા-દાદીની ચકા-ચકી, હાથી, વાંદરા—બગલાની વાર્તાથી. આ વાર્તાએ દીકરાનાં વિજ્ઞાનની ક્ષિતિજો ખુલ્લી કરી દે છે. વડીલેાનું કાર્ય દિશા સૂચન કરવાનું, થાળીમાં ભાજન પીરસવા સુધીનું કાર્ય માતા કરે. ક્દાચ મુખમાં કેળિયા પણ મૂકી દે. પણ, છેવટે ચાવવા તે માળકને જ પડે ને! પરમાત્મા અને ગુરુજનાએ આપણી સામે અધ્યાત્મ ભાજનનાં સુંદર થાળ ધરી દીધાં છે. પણ....‘ અધ્યાત્મના થાળ જેવા માત્રથી, સમજવા માત્રથી વાચાળ મનાય, પણ અધ્યાત્મ જીવનના રસાસ્વાદ ના આવે.... અધ્યાત્મના રસાસ્વાદ કરવાં અધ્યાત્મને આત્મસાત્ કરવું પડે, '
9
પરમાત્મા મહાવીર દેવની અ ંતિમ દેશના–ઉત્તરાધ્યયન સૂત્ર ” એ અસ્ખલિત પ્રેરણા પ્રવાહ છે, જે આ અવસર્પિણી કાળમાં હજારો વર્ષોં સુધી અધ્યાત્મના અમીપાન કરાવશે....
૮ અધ્યાત્મનું ખાલમ`દિર–પરમાત્માની દેશનાનું શ્રવણું. આત્મજ્ઞાનના પ્રારંભ ત્યાંથી જ થાય. પરમાત્માએ અધ્યાત્મની લિપી આપણને શિખવાડી છે. જગતની લાયબ્રેરીમાં અધ્યાત્મનાં પુસ્તકનું જેટલું સÀાધન કરીએ તેટલી અધ્યાત્મની પ્રાપ્તિ થાય. ’