________________
• ૭૮ ]
મનન એ special treatment છે.
અજ્ઞાન જેવા ગુન્હા નહિ અને જ્ઞાન જેવા કેઇ ગુણુ નહિ. જ્ઞાન એ તેા અંતરના અનંત અ ંધકારને દૂર કરે....સત્ય તત્ત્વની સાચી સમજ આપે. સત્ય સમજાય એટલે અસત્ય આપે!આપ હટી જાય. શું સૂર્યના પ્રકાશમાં અંધકાર રહી શકે ? શુ જ્ઞાનના દિવ્યતેજમાં કર્મોના તાકાન રહી શકે ? ભગવ ંત ! મારે જ્ઞાન જોઇએ. હું રાજ ખાર કલાક પ્રયત્ન કરીશ. સુખ દુ:ખને ભૂલી જ્ઞાનની સાધના કરીશ. મને જ્ઞાની ગુરુ બતાવા ! તેમના ચરણ પકડી વિનવીશ‘ગુરુજી ! મને જ્ઞાન આપા, આપના ભક્ત છુ' પણ, અજ્ઞાની છું. મને જ્ઞાની બનાવે!'' બસ પછી તે જ્ઞાની અની જઇશ ને ? હું અજ્ઞાનથી ખુષ ઉભગી ગયા છું, કંટાળી ગયેા છું, જ્ઞાનની પિપાસા તીવ્ર બની છે.
સાધક !
સાધનાના માગ એટલે ા ના પંથ, અહી' ઉતાવળ ના ચાલે. પ્રથમ બધુ શુદ્ધ અને સ્વચ્છ કરવું પડે. પ્રયત્ન એકલા ના ચાલે.
ભગવંત હું ખાર કલાક મહેનત કરુ` છતાંય મને એક પદ પણ યાદ નથી રહેતુ. મારા ગુરુબંધુને ગુરુદેવ પાઠ આપેને એકવાર સાંભળતાં જ કંઠસ્થ થઈ જાય છે. આવું જોઉ છું ત્યારે કંટાળી જાઉં છુ ખિન્ન થઈ જાઉં છુ. મારુ સ્કીય –દીય વિચલિત થઇ જાય છે, સાચુ
કહું છું, હું પાગલ ખની જાઉં છુ...