SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂલને બચાવ બગાડે અને ભૂલને સ્વીકાર જગાડે. [ ૭૫. સાધક | ! સાધનામાર્ગથી અજાણ છે. પણ, સાધ- - કના ગુરુ જગદ્ગુરૂ-પરમાત્મા પૂર્ણ જ્ઞાની છે. સાધકના . ગક્ષેમ કરવા માટે તો પ્રભુ લોકનાથ બન્યા છે. લેક- ૫ નાથની જવાબદારી વહન કરતા પરમાત્મા સાધકને કહે છે, “યાદ રાખ, ન “તેસિં પીએ મુણી” બાહ્ય ત્યાગ ! જેટલો જરૂરી છે. એટલે અંતરત્યાગ પણ જરૂરી છે.” * પરમાત્માએ બાવીસ પરિષહમાં સુધા, તૃષા, ચર્યા, નિષદ્યા, સ્ત્રી, પરિષહ વિગેરે દ્વારા બાહ્ય ત્યાગનું મહત્વ સમજવ્યું તે સન્માન પરિષહ દ્વારા આંતર ત્યાગનું મહત્વ સમજાવ્યું છે.” સાધક ! સન્માન એ તારી સાધના માટે ભયંકર : ફેટક પદાર્થ છે. સાવધ રહેજે-ધ્યાનમાં રહેજે-જાગૃત રહેજે. UF “સન્માન તારી પાસે શાસન ગૌરવનું રૂપાળું રૂપ લઈને આવશે તારું સન્માન નથી. તારા પરમાત્માના શાસનનું સમાન છે. તારા પરમાત્માનું સન્માન છે. ભલા ! તે વાત સાચી છે, પણ તેમાં ય ખૂબ સાવધ રહેવાની જરૂર છે. તું ગણુ છે તું શૂન્ય છે શાસન જ મહાન છે. આવી ભાવના સતત ન રહે તે તારી બુદ્ધિ ચકરાવે ચઢી જશે. મારી જીંદગી શા માટે ? શાસનના. ગૌરવ માટે જ ને ! છેવટે ના...ના.. કહેનારે તું સંમત
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy