SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ] સમર્પણ જ આત્માને જાગૃત કરી શકે છે નહીં કે સામર્થ્ય. સાધક ! તું ભૂલકણા ના અન. તારે અનંતને તાગ મેળવવાના છે. પેટ ભરે તે પશુ. પુણ્ય ભરે તે સગૃહસ્થ. સૌના હૈયામાં ધર્મ ભરે તે સાધુ. '' તું મુનિ છે. મુનિ અને મેઘના વ્રત સમાન હેાય. મેઘ વરસે ધરતી ઉપર અને પહાડ ઉપર, મેઘ વસે સૂકી નદી ઉપર અને ભર્યાં સમુદ્ર ઉપર. “ તુ મુનિ ! મેઘથી પણ ઊ’ચે.’ મહાન કવ્ય અંગે સદૈવ તૈયાર. : -પાત્રની યેાગ્યતા ઉપર તું ગેાચરી ગયા. પ્રભુ આજ્ઞાનું પાલન થયું આ જ સૌથી મોટો લાભ. પાત્રા ભરાય કે ન ભરાય એ તારા કમ ઉપર આધાર રાખે છે. લાભાંતરાય કર્મોના ક્ષચેાપશમ હાય ! આહાર પ્રાપ્તિ થાય. લાલાંતરાય કમના ઉદય હોય તે એક કણ પણ ના મળે. કણ ન પ્રાપ્ત થાય તેા દીનતા, હતાશા, થાક, માંદલા પશુ અનુભવાવું ન જોઈએ. આહાર ન મળે તેા દીનતા પેદા થાય તેનાં કરતાં તેા તુ વિચાર કે આ બધી ઝંઝટ આહારની જરૂરિયાત કરાવે છે. અણહારી પટ્ટુ ક્યારે પ્રાપ્ત કરીશ? અપ્રાપ્તથી પેદા થયેલ દીનતાને તપભાવમાં પરિણત કરી દે, વિચારની કળા જોઈએ. ભૂખ કહે એ રાત વચ્ચે એક દિવસ છે શુ' કાય થાય ? વિચારક કહે એ દિવસ વચ્ચે એક જ રાત છે. મારું કાર્ય કેટલું ઝડપથી થશે....? ↑ વિચારની અદ્ભુત કળાં હતી પ્રભુ ઋષભદેવ પાસે...પ્રથમ રાવા...પ્રથમ યું...પ્રથમ તી કરને ૧૬૫ સુખી ગેચી ના
SR No.005817
Book TitleUttaradhyayan Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVanchyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra
Publication Year1985
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy