________________
નમ્રતા દ્વારા સજ્ઞતાની પ્રાપ્તિ થાય છે. [૬૩
આવું તે એક સ ંસારી કરે. તું સુમન ! સારા મનવાળા. મનઃ પ્રર્યાપ્તિથી સપ્તમી નરકનું આયુષ્ય આંધનારા માનવ, નહિ પણ મનઃ ર્સ્થાપ્તિથી મને યાગના સહારે અપ્રમત્તભાવે નિષ્કષાય બનવાના પ્રયત્ન કરનાર મહાસાધક
જગતના અબુધ અન્નાની જીવ પ્રત્યે તારું વન યાયુક્ત, તારી વાણી કરૂણાપૂર્ણ, તારા વિચાર હિતપ્રેરક. તારા વિચાર, વાણી, અને વન વિશ્વના માપદંડ બને તેવા આદશ જોઇએ. કયાંય કોઈ વ્યક્તિ ભૂલ કરતી હાય અને તારું નામ યાદ આવે અને તેનુ જીવન બદલાઈ જાય, પરિવર્તન પામી જાય. તારી સ્મૃતિ કોઈ શેતાનને સ ંત બનવા પ્રેરે તેાતું સાધુ છે....તું સુમન છે તે નક્કી માનજે
પ્રભુ પાસે આપણે માંગીશું... પ્રભુ ! આજે તમારી પાસે તમારા નજીકના સંબંધી તરીકે એક વસ્તુ ઉછીની લેવા આન્ગેા .. સંબંધ જાળવી મને આપના એ આંસુના બિંદુ ઉછીના આપેને ! મેં એટલું ન કર્યુ છે કે સ્વયંભૂમણુ સમુદ્રના જળ સાથે મારા આંસુ સ્પર્ધા કરે છે. સ્વય ભૂમણુ સમુદ્રના જળ કરતાં મારા આંસુ અધિક છે. પુષુ તે મારા સ્વાના છે, મારા દુઃખના છે, મારા મા છે, મારે તા તમારા જેવા એ આંસુના ખુદ જોઇએ.
પ્રભુ ! તમે સ ંગમ માટે આંસુ સાર્યાં, અધમ આત્માના ઉદ્ધાર અથે, શું હું મારા આત્માના ઉદ્ધાર અર્થે ના પડી શકું ? પ્રભુ ! આપના આંસુ મળે તે! જ હુ' સુમન-સારા મનવાળે... સારા વિચારવાળા... નહિતર કુમન ખરાબ વિચારવાળા, મન દ્વારા દુર્ગતિ મેળવનાર. પ્રભુ ! મને સુમન ખનાવશે તા જ હું' સંચમી ખૂની શકીશ,