________________
પૂજ્ય વડીલોના આશીર્વાદ અને મંગળકામનાથી પૂ. સાધુ-સાધ્વી સમુદાયમાં તથા ઘર-ઘરમાં ગુજરાતી વ્યાકરણનો અભ્યાસ વધે, તેવી અમારી અપેક્ષા અવશ્ય સફળ થશે. જ્ઞાનિઓની ભક્તિ સેવાનો અવશ્ય લાભ મળશે.
:
અવિનય, અવિવેક, ભૂલચૂક માટે ક્ષમા · મિચ્છામિ દુક્કડમ '.
મુનિશ્રી સંવેગચંદ્રવિજયજી (ઉ. વર્ષ ૯૦)
-
ઋણસ્વીકાર
તા ‘સરળ ગુજરાતી વ્યાકરણ'ના લેખક શ્રી ભરતભાઈ ઠાકર. 7 આદર્શ પ્રકાશનના સંચાલકો શ્રી કમલેશભાઈ, શ્રીકૃષ્ણકાંતભાઈ જેમણે બધી ગોઠવણ કરી આપી.
7 પોતાના સુદીર્ધ અનુભવ પ્રમાણે જાણકારી સભર લખાણ લખી આપનાર પંડિતવર્ય શ્રી કે. કા. શાસ્ત્રીજી.
TM તેમજ પંડિતજી શ્રી ધીરુભાઈ, પંડિતજી શ્રી રસિકભાઈ... TM આ ઉમદા કાર્યમાં શરૂઆતથી ખંતપૂર્વક, પુસ્તક શોધવાથી લઈ દરેક કામમાં સહાયક થયેલ પ્રોફેસર શ્રી રાજનભાઈ વાસણવાળા, પૂજ્ય દાદીમા કમળાબહેન ચીમનલાલ સંઘવી...
7 પૂજ્ય માતૃશ્રી કળાવતીબહેન શાંતિલાલ સંઘવી... T લાભ લેનાર ગુરુ ગુણાનુરાગી ભક્ત પરિવાર 7 રાજારામ, શાંતારામ, પ્રેમજી, નામી-અનામી સર્વે...
સાદર અશ્વિનભાઈ શાંતિલાલ સંઘવી