SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૦ ) સિદ્ધહેમ – બાલાધિની અને સવર્ણને રાષ્ટ્ર પ્રત્યય થાય છે. એ નિર્દેશ કરે છે. આ પ્રયોગમાં ૬ વર્ણ અને સુવર્ણ ધાતુના વિશેષણરૂપ અભિન્ન અવયવ છે. તેથી હું વણ અને ૩ વર્ણ એટલે, જેને અને ફુ વર્ણવાળા અને ૩ વર્ણવાળા એવો અર્થ કરવો, જેથી કરીને જેને અન્ત રુ વર્ણ કે ૩ વણ નથી એવા ધાતુને “યુવ. [-રૂ-૨૮] ” એ સત્રનું વિધાન લાગુ ન પડે. એવું સૂચન વિશેષ મત એ સૂત્ર કરે છે. જે વિરોધમત્ત એ સૂત્રના વિધાન પ્રમાણે અર્થ ન માનીએ તો, ૬ વર્ણવાળા અને ૩ વર્ણવાળા ધાતુને “યુવ. [-રૂ-૨૮]” એ સૂત્ર લાગવાનું, અને એમ થવાથી હિન્દુ ધાતુને અને ગુર ધાતુને પણ જૂ પ્રત્યય લાગવાને જેથી કરીને શિર ધાતુનું તેજ અને ગુન્ ધાતુનું યોગ એવું શુદ્ધરૂપ ન બનતાં, સેવા અને થોનઃ એવું અશુદ્ધ રૂપ બની જશે. સિવ ધાતુ ૬ વર્ણવાળો અને ન ધાતુ ૩ વર્ણવાળો તે છે જ પરંતુ શિખમત્ત સૂત્રનું વિધાન માનવાથી શું વર્ણન કે ૩ વર્ણાન્ત એવો અર્થ માનવાથી સિદ્ ધાતુને અને શુદ્ર ધાતુને “ગુo [-રૂ-૨૮] » આ સૂત્ર નહિ લાગે, અને એમ થવાથી સેવા અને ચા શુદ્ધરૂપ સિદ્ધ થશે. લાગ્યા માલિક છે ૭–૪–૧૨૪ / રે રે વગેરે સમાવિભક્તિદ્વારા વિધાન કરાયેલ હોય ત્યાં સમસ્યારૂપ વિશેષ્યનું આદિરૂપ વિશેષ સમજવું, એટલે સ્વરે ત્યાં આદિમાં સ્વરવાળા, ચલનને ત્યાં આદિમાં વ્યંજનવાળા, તથા પુષ્ટિ ત્યાં આદિમાં ધુટવાળા એ અર્થ કરવો. પશિન્ + [૨] = પથ – આ પ્રયોગમાં “ કરી. [-૪-૭૧] ” આ સૂત્રમાં છે એટલે આદિમાં સ્વરવાળા પ્રત્યય હોય તે, પ્રત્યયને લેપ થાય છે. તેથી શિન્ + અણ
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy