________________
સપ્તમે અધ્યાય – ચતુર્થપાઇ [ ૫૪૯
પ્રસ્તુત્તમાં વિશેષણ સમજવું, એ વિશેષણ નિયમિત માનીને જે કાર્યનું વિધાન કરેલ હોય તે, નામના કે ધાતુના અને થાય. એવો આ સૂત્રને આશય સમજ. ' નામનું વિશેષણ –ામુ આ પ્રયોગમાં તo [૨-૪-૧૭] ” એ સૂત્રમથી 1 પછી તરત જ આવેલ તિ અને કામ પ્રત્યયને કા આદેશ થાય છે, આટલે જ અર્થ ન કરતાં, આ સૂત્રમાં પ્રતઃ એ પદ નામનું વિશેષણરૂપ પદ છે, જેથી કરીને અકારાન્ત નામને અન્ય , તે નામનો અભિન્ન અવયવ હોવાથી નામનું વિશેષણ છે. એટલે “અતા[ ૨-૪-૭] » એ સૂત્રમાં જણાવેલ કાર્ય અકાત નામના અન્તના જ પછી જ થાય, માત્ર મ પછી ન થાય. એવો અર્થ કરવાથી + વિ = ઇમ, વત્ત + અE = વન વગેરે પ્રયોગો સિદ્ધ થશે. ઉપરોક્ત સૂત્રને ઉત્તેરેક્ત અર્થ કરવાથી, ત૬ શબદ એ વાળ હોવા છતાં, સર શબ્દ મૂળ અકારાન્ત નથી. તેથી તેને લાગેલ વિ અને ચમ પ્રત્યયોનો ઘમ આદેશ ન થતાં નપુસકલિંગમાં તત્ શબ્દનું ત. કે તત્વ રૂપ જ થાય. પરંતુ “અત ૦ [ ૨-૪-૧૭] એ સૂત્રથી તિ અને અમ્ પ્રત્યયને અમે આદેશ ન થાય. - ધાતુનું વિશેષણ – સેજા, ચોપ-આ પ્રગમાં “રામનો Tો. [ કરૂ-૨ ] » આસૂત્રમાં નાના પદનું વિશેષણ છે. એટલે રામનઃ ધાતો = નામવાળો ધાતુ, એટલે જ અર્થ ન કરતાં “જેને અતે નામી સંજ્ઞક સ્વર છે એ ધાતુ” એ અર્થ કરે. નામી સ્વર ધાતુનો અભિન્ન અવયવ છે, તેથી ધાતુનું વિશેષણ થયેલ છે. એટલે “જે ધાતુને અંતે નામી સંજ્ઞક સ્વર આવેલ હોય, એવા ધાતુનો ગુણ થાય ” એ “સામનો કુળો [૪-૩–૨] » એ સુત્રને અર્થ કરવો અર્થ કરવાથી “ગુ. [-૨૦] આ સૂત્રનો અર્થ પણ જુદા સમજવાનું છે. આ સૂત્રમાં શું વર્ણ