SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ સતમે અધ્યાય - તૃતીયપાદ [ ૪૮૧ ક્રિષદ્ છે ૭-૩-૧૬ અન્ન અને અહન શબ્દ છે અન્ત જેને એવા સમાહાર હિંગુ સમાસવાળા નામને “અ” સમાસાન્ત થાય છે. પશુ તક્ષા રસમાતા = પન્ન + તન + અ = પક્ષ પરમ્ = ભેગા થયેલા પાંચ સુતાર. વો ગલ્લો હમારા = + અંદન + = શૂષ = બે દિવસ ટકા સ્ત્રીલિંગ કરવા માટે છે. દ્ર-કરાયુ છે ૭–૩–૧૦૦ | સમાહાર દિગુ સમાસવાળા દિ અને ત્રિ શબ્દથી પર રહેલ આયુષ્ય શબ્દને “ આ સમાસાત થાય છે. સૂર્યઃ ગુણઃ મા = દિ + + ટ = રાજુજમ્ = બે ભેગા આયુષ્ય ગચાળાનું ચુરાં માદાર = ગુરમ્ = ત્રણ ભેગા આયુષ્ય. વાગર ૭-૩-૨૦૨ | સમાહાર દિગુસમાસવાળા કિ અને ત્રિ શબદથી પર રહેલ જલિ શબ્દને “અર સમાસાન્ત વિકપે થાય છે જે આ સમાસ તદ્ધિત પ્રત્યયનો લેપવાળો ન હોય તે.. તો સત્ય જમાદાર = બ્રિ+કરિટ + = શનિ , zથ&િ = બે ભેગી થયેલ અંજલિ, કયUITY અન્નીનાં સનાદાર = ગ્રાદિ + + ચ = શસસ્ટમથ૬, દિમ = ભેગી થયેલ ત્રણ અંજલિથી આવે છે. खार्या वा ।। ७-३-१०२ ॥ તદ્ધિત પ્રત્યય લેપ થશે ન હોય તો, સમાહાર દિગુસમાસ વાળા ખારી શબ્દને વિકપે “અટ” સમાસાન થાય છે ?
SR No.005808
Book TitleSiddhhem Balavbodhini Part 02
Original Sutra AuthorN/A
AuthorMahimaprabhsuri
PublisherMahimaprabhvijay Gyanmandir Trust
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy